Utkarsh1 Flashcards
Spiritual (490 cards)
*Title
- _પ્રતિકૂળતા શ્રેષ્ઠ કે અનુકૂળતા ?_
» ચેલેન્જ વાળી પરિસ્થિતિમાં સેવા કરે તો એની વાસના ઓછી થાય
Continue to do seva in the face of challenges, it helps overcome and reduce desires.
» જવાબદારી લે તો એની બુદ્ધિ ઠેકાણે આવે, right thinking કરી શકે
To make thinking right take responsibilities and own it
» દેશકાળ કઠણ આવે ત્યારે કોણ સારા થઈ શકે, સારા નીવડે એના આધારે મહારાજે ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યા છે
Ok
» જે પ્રતિકૂળતાથી ભાગે તેનો વિશ્વાસ નહીં
Don’t run away from unfavorable situations on the path of faith
» વાસ્તવમાં તો ત્યાગાશ્રમમાં જલ્દી નિર્વાસનિક થવાય પણ પ્રતિકૂળતાથી ભાગે છે એટલે નિર્વાસનિક નથી થવાતું
Ok
» દેહાભિમાન ઘર કરી ગયું હોય તો ભગવાન ભુલાવી દે
Increased emphasis & importance to body causes one to forget God
» ગૃહસ્થને પ્રતિકૂળતામાં ભગવાન તો જ સાંભરે, જો એણે નક્કી કરી રાખ્યું હોય કે આને આ જન્મે ભગવાનના ધામમાં જવું છે
Ok
» ત્યાગ આશ્રમમાં જો થોડું ભગવાનનું કામ કરે તો એને બધાના આશીર્વાદ મળે અને જલ્દી નિર્વાસનિક થાય, કામ થઈ જાય
Ok
» સગવડતા અને વેવલા હરિભક્તો છે એ માણસનું મન બગાડી નાખે છે
Ok
» અનુકૂળતામાં સેવા અનુકૂળતા કરે છે, આપણે નથી કરતા
Ok
» મુશ્કેલીમાં પણ મારે ભગવાનને રાજી કરવા છે એને નિષ્ઠા કહેવાય
Nishtha is exhibited when one has the desire to serve God during difficult times
*Title
- _કેવળ અંતકાળે ભગવાનને સંભારે તો કલ્યાણ થાય ?_
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન લેવા આવે પણ કસર તો ટાળવાની બાકી રહે છે
Ok
» આખી જિંદગી ભગવાનને ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે જો ભગવાનને યાદ ન કરે અને બીજું પણ યાદ ન કરે તો વાંધો નહીં પણ બીજું કંઈ યાદ કરે તો એની ગતિ ન થાય
Ok
» કસર ટાળવા માટે આખી જિંદગી ભક્તિમય જવી જોઈએ અને અંતકાળે ગરબડ ન થવી જોઈએ એ બંને મહત્વનું છે
Two things are essential
1) worship God your whole life 2) don’t think of anything else other than God whole dying
» મહારાજે શાસ્ત્રની આરપાર નીકળી જાય એવી ભાષાનો ઉપયોગ કર્યો છે, મહારાજે એવું કહ્યું છે કે વિમુખ જીવ હોય અને બોલતા ચાલતા દેહ મૂકે તો એનું અકલ્યાણ થાય, ભગવાનને યાદ કરતાં કરતાં મૂકે એમ નથી કહ્યું
Ok
» અંતકાળે જીવન દરમિયાનનો ઢોંગ ચાલતો નથી, બધું ઓપન થઇ જાય છે
Ok
» ભગવાનની ગરજ જાગે તો એને મુમુક્ષુ અને વૈરાગી કહેવાય
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન એને ધામમાં તેડી જાય
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હોય અને અંતકાળે કાંઈ યાદ ન આવે તો પણ ભગવાન તેને યાદ કરે છે અને ધામમાં તેડી જાય છે
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે ભગવાનને યાદ કરે તો ભગવાન કસર કઢાવીને ધામમાં લઈ જાય છે
Ok
» આખી જિંદગી ભગવાનની ભક્તિ ન કરી હોય અને અંતકાળે પણ ભગવાનને યાદ ન કરે તો જમ તેડી જાય
Ok
*Title
- _એકાંતિકપણું સહેલું છે._