Utkarsh3 Flashcards
Spiritual (485 cards)
*Title
- _પોતાનું અંગ કેવી રીતે ઓળખાય ?_
» બધા ભક્તોમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ સામાન્યપણે તો હોય પણ જેને જેની નિષ્ઠા હોય એ એમાંનો ઉત્તમ વિકલ્પ પસંદ કરે દાખલા તરીકે ધર્મ નિષ્ઠા હોય તો એકાદશીએ નકોરડો ઉપવાસ કરવાનું પસંદ કરે
Ok
» જો પોતાનું અંગ ઓળખે નહીં તો જે હોય એ પણ ભૂંસાઇ જાય છે
Ok
» અંગ એને કહેવાય કે પોતાની જે સ્કીલ રુચિ કે માસ્ટરી હોય એને ભગવાનને રાજી કરવામાં અને ભગવાનમાં જોડાવામાં ઉપયોગ કરે
Ok
» જેને કથામાં સાંભળવામાં રુચિ નથી એને સારું અંગ બંધાતું નથી, કથા કરવામાં તો બધાને હોય છે
Ok
» ભગવાનની સેવામાં અને ભક્તિમાં કામ આવે એવા આપણા રસને અંગ કહેવાય છે
Ok
» આત્મભાવનું અંગ એટલે સેવા કરતા-કરતા નિર્લેપભાવ કેળવવો
Ok
» અંગ એને કહેવાય કે જેમાં આપણે બીજા કરતા વિશેષ મહારાજને રાજી કરી શકતા હોય, હરીફાઈમાં આગળ રહી શકતા હોઈએ
Ok
» આપણને કેવું શાસ્ત્ર, કેવી વ્યક્તિ, અને કેવી ક્રિયામાં રુચિ છે એના જેવું આપણું અંગ હોય
Ok
» અંગ ઓળખે તો સમાસ બહુ થાય એટલે કે પ્રોગ્રેસ બહુ થાય
Ok
» સેવા કરતા-કરતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ કોનું પ્રોટેક્શન કરે છે, કેર કરે છે એ એનું અંગ ગણાય
Ok
» અંગ ઓળખવાનો હેતુ એ છે કે એને ડેવલપ કરી શકાય
Ok
» કથામાં માણસ પોતાનું મુખ નથી જોતો, બીજાનું મોઢું જોવે છે
Ok
» જેને જેનું અંગ હોય એ એને સ્વાભાવિક પાળી શકે છે બીજાને પ્રયત્ન પૂર્વક કરવું પડે છે
Ok
» આપણે અલગ અલગ વિભાગ સંભાળીએ છીએ કે સંસ્થા સંભાળીએ છીએ એ આપણું અંગ ના કહેવાય, એના દ્વારા આપણે મહારાજમાં કેટલા જોડાઈએ છીએ એ અંગ કહેવાય
Ok
» ધર્મનિષ્ઠા વાળો હોય એ થાળ કે વસ્ત્રાલંકાર ધરાવતો હોય, જ્યારે ભક્તિનિષ્ઠા વાળો હોય એ એ જ કર્યા કરતો હોય તો પણ ભગવાન વિના બીજું કાઈ સહન ન કરી શકતો હોય
Ok
» નામુ લખવું એટલે આ વચનામૃતમાં કહ્યું છે એને પોતાના જીવનમાં સરખાવવું
Ok
*Title
- _અંગ સિદ્ધ કેમ થાય ?_
» ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારમાંથી એક અંગ સંપૂર્ણ સિદ્ધ થઈ ગયું હોય તો પણ પોતાને પૂરા ન માનવા, ચારેય સિદ્ધ કરવા
Ok
» આપણાથી મોટા હોય કે નાના હોય તેમાં કોની સાથે આપણને સુવાણ થાય છે એવું આપણું અંગ હોય
Ok
» જેને પોતાનું અંગ નક્કી ન હોય એ એકાંતિકના માર્ગે આગળ વધી શકતો નથી
Ok
» આપણે નવરા હોય ત્યારે શું કરીએ છીએ એવી આપણી રુચિ અને અંગ ગણાય
Ok
» અંગ સિદ્ધ કરવાનો ઉપાય છે કે પહેલા પોતાનું અંગ ઓળખી તેને સિદ્ધ કરવું
Ok
» ભાગવત ધર્મમાં આધ્યાત્મિક પરોપકાર મુખ્ય હોય છે જ્યારે ભક્તિમાં ભગવાન સિવાય ભક્તને પણ ધારી શકતો નથી
Ok