Utkarsh7 Flashcards

Spiritual (491 cards)

1
Q

*Title

A
  • _કયું સાધન શ્રેષ્ઠ તપ કે ભક્તિ ?_
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

» તપ ઈન્દ્રિયોનું આવરણ દૂર કરે છે અને ભક્તિજીવનું આવરણ દૂર કરે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

» અહમશૂન્ય થયા વિના સત્સંગ થતો નથી, અંદર ઉતરતો નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

comfortzone* માંથી બહાર આવે તો વૈરાગ્ય સતેજ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

» અતિરસ છે એ પ્રમાદને વધારે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

» શાસ્ત્રમાં કરકસરતા એ સાધુતાનું લક્ષણ બતાવ્યું નથી પણ કરકસરતા સાધુતાને વધારે છે, સપોર્ટ કરે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

» ભગવાને જીવને ઇન્દ્રિયો-અંતઃકરણ કલ્યાણ માટે આપ્યા છે, પણ ઘોરકર્મો કરવાથી એના પર મેલ જામી ગયો છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

» વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ વગેરે સાધનોમાં ક્યુ સાધન શ્રેષ્ઠ છે ? જે સાધન નિષ્કામભાવથી ભગવાનને રાજી કરવામાં વપરાય આવે એ શ્રેષ્ઠ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

» કેવળ તપ અને ભક્તિએ કરીને વૈરાગ્ય થતો નથી પણ સાંખ્યવિચારે કરીને વૈરાગ્ય થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

» જગતમાં pure સુખ, દુઃખ વિનાનું હોતું નથી પણ pure દુઃખ હોય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

» તપ છે એ physical action છે અને વિચાર છે એ mental action છે વિચારથી વૈરાગ્ય આવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

» સત્સંગ જેને ગળે ઉતરે અને મનાય તો સત્સંગ શ્રેષ્ઠ સાધન છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

» ભગવાન છે એ આપણી શક્તિ પ્રમાણે અપેક્ષા રાખે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

» પ્રતિકૂળતા વૈરાગ્યને તેજ કરે છે, જો વિવેકી હોય તો નહીં તો હાય હોય થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

» અનુકૂળતા મુમુક્ષુના વૈરાગ્યને પણ ઢીલો પાડી દે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

» પંચવિષય ભક્તિને ઉગરવા દેતા નથી એટલે તપ પંચવિષયને ઓછા કરી અને ભક્તિનું પ્રોટેક્શન કરે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
17
Q

» બધા સાધનો કરવામાં આપણી કેપેસિટી ન હોઈ શકે પણ ભગવાનના ધામમાં જવાનો બધાને અધિકાર છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
18
Q

» શાસ્ત્રોમાં ઝાઝા સાધનો શા માટે કીધા છે કારણ કે બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય એટલા માટે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
19
Q

» જેને ઇશક હોય એને વિઘ્નો આવતા નથી અને વિઘ્નો આવે છે એનેે ઇશક નબળો છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
20
Q

» ઘરના માથામાં મારે તો વૈરાગ્ય થાય, બહારના માથામાં મારે તો એને બતાવી દેવાનું જોર આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
21
Q

*Title

A
  • _ભગવાનની અનુભૂતિ કેમ થાય ?_
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
22
Q

» ભગવાનના માર્ગમાં પહેલા માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
23
Q

“આ ભગવાને કર્યું” એમ માને ત્યારે ભગવાનનો ગ્રેટીટ્યુડ મનાય ત્યાર પછી ભગવાન પ્રત્યેની ભક્તિ ઉજાગર થાય છે

A

To accept that this was done by God, generates Gratitude. There after it give rise to Bhakti towards him… love and seva. So, I have to remind myself that the activities are done by God and not by me. Helps to fight EGO.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
24
Q

» ભગવાનની ભક્તિસંબંધી એટલે કે પૂજા, કથા, સેવાઆદિક કોઈપણ એકાનુભૂતિ થાય તો ભગવાનનું સુખ આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
25
*>>* ભગવાનની *એકાનુભૂતિ* થાય તો *શલ્ય બહાર* નીકળી જાય
Ok
26
*>>* મહારાજ *આપણો સંકલ્પ* પૂરો કરે ત્યારે *ભલે બીજાની મદદથી* પૂરો થયો હોય તો પણ મહારાજની *મૂર્તિને ચિંતામણી ફીલ* કરવી જોઈએ
Ok
27
*>>* *શાસ્ત્રીજી મહારાજ* એમ કહેતા કે "મહારાજે મારા *બધા સંકલ્પ સવાયા પૂરા કર્યા* છે, મારી *હૂંડીને દરરોજ સ્વીકારે* છે"
Ok
28
*>>* ભગવાન સંબંધી એકાઅનુભૂતિ થાય તો *સર્વાનુભૂતિ* થાય
Ok
29
*>>* આપણને *અહંકાર અને મોહ* છે એટલે ભગવાનની મૂર્તિને *ચિંતામણી માની શકાતી નથી*
Ok
30
*>>* સુખની પાછળ તો દોડવું જોઈએ પણ *ખોટા સુખની પાછળ ના દોડવું* જોઈએ
Ok
31
*>>* ખોટા સુખની પાછળ દોડે અથવા *સાચા સુખ*ની પાછળ* ન દોડે એ મૂર્ખાય* છે
Ok
32
*>>* *સાચું સુખ* એક *ભગવાન પાસે જ* છે અને એ *સત્સંગથી જ* આવે છે
Ok
33
*>>* *જગતનું સુખ તત્કાળ* મળે છે એટલે બધા ભગવાનના સુખનો *મહિમા જાણવા છતાં* જગતના સુખની પાછળ જ દોડે છે અને *ભગવાનનું સુખ લાંબા સમયે* આવે છે
Ok
34
*>>* *મુમુક્ષુની દશા ગાયના વાછડા*ની જેવી હોય છે, દૂધ પીતી વખતે જેમ આંખો બંધ હોય એમ *આંખો બંધ રાખી* અને *બીજું બધું ચાલુ* રાખે છે
Ok
35
*>>* ભગવાનનું સુખ *ઘણો પ્રયત્ન કરે* ત્યારે લાંબે સમય આવે છે
Ok
36
*>>* *માયિક સુખ તત્કાળ* આવે છે એટલે માણસને *એમાં વિશ્વાસ આવે* છે પણ એ પરમેનેન્ટ નથી
Ok
37
*>>* ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું, ગઢડા મધ્ય પ્રકરણનું 13મું અને ગઢડા અંત્ય પ્રકરણનું 39મુ, આ ત્રણ વચનામૃત *ખૂબ પ્રચલિત* છે, *સારરૂપ* છે અને *મૂર્તિને આધારે* છે
Ok
38
*>>* *મોટા મોટા જેને માને એને મોટાઈ* કહેવાય, ભગવાનને આ *લોકના તો નથી માનતા* પણ *બ્રહ્માથી મોટા મોટા માને* છે
Ok
39
*>>* *સત્તા, સુખ, મોટાઈ અને કળા* આ ચાર દ્વારા ભગવાનનો *મહિમા જાણી શકાય* છે
Ok
40
*Title
* _*વિષયરસ ટાળવાની દવા*_
41
*>>* *રાગ* છે એ *બુદ્ધિથી પર* છે, એટલા માટે *પોતાની બુદ્ધિથી નહીં* પણ *ભગવાન અને ભગવાનના સંતની બુદ્ધિથી જીતી શકાય* છે
Ok
42
*>>* *આત્મનિષ્ઠા* અને *મહાત્મ્યજ્ઞાનથી* પંચવિષય જીતાય છે, *મન જીતાય છે*
Ok
43
*>>* *રાગથી* *સંકલ્પ પ્રેરાય* છે, અને *દોષબુદ્ધિથી* સંકલ્પનો *નિરોધ થાય* છે
Ok
44
*>>* *પંચવિષય જીતવાની એક જ દવા* છે, વિષય સાથે *વેરબુદ્ધિ અને દોષબુદ્ધિ*
Ok
45
*>>* *જગત* એટલે *પંચવિષય*, *પંચવિષયને જીતે* એટલે *જગત જીતી લીધું*
Ok
46
*>>* જીવમાં *રાગ છે એ કેમ ખબર પડે ?* *વિષયનું સાનિધ્ય સારું લાગે*, વિષયની *વાતો સારી લાગે* તો જીવમાં રાગ પડયો છે
Ok
47
*>>* *દેહ ગુજરાન* માટે *વિષય ભોગવે* તો *બંધન ન કરે* પણ વિષયમાં *માલ માની જાય તો બંધન* કરે
Ok
48
*>>* *પદાર્થનો અભાવ નથી કરવાનો* પણ *વિષયનો અભાવ કરવાનો* છે
Ok
49
*>>* *ઘરવાળા* સાંભરે છે એટલા માટે *અક્ષરધામમાં જવાતું નથી* અને *ગયા હોય તો પાછું અવાય* છે
Ok
50
*>>* *ભગવાનનું સુખ* અને *પંચવિષયનું સુખ* *either or* છે, એક સાથે બંનેનું નથી આવતું
Ok
51
*>>* પંચવિષયનો દ્વાર *ઇન્દ્રિયો* છે
Ok
52
*>>* *વિષયમાં દોષબુદ્ધિ* થાય એટલે *વિષય ભોગવવાની લિમિટ* બંધાઈ જાય છે
Ok
53
*>>* *જીવ નવરો થાય* એટલે વિષય *ઓગદાળ્યા* વિના રહેવાતું નથી, એટલે *નવરુ ન રહેવું*
Ok
54
*>>* *એક પણ ઇન્દ્રિયોનો વિષય રસ ચાલુ* હોય ત્યાં સુધી *મન જીતી શકાતું નથી*
Ok
55
*>>* ઇન્દ્રિયો *આકાશ* જેવી છે ક્યારેય *ભરાતી જ નથી, ધરાતી જ નથી*
Ok
56
*>>* *વિષયનુ મનન* કરે એટલે *વિષયનો રાગ જીવમાં ઉતરે* છે, વિષયનો *રસ જીવમાં ઉતરે* છે
Ok
57
*>>* *ઇન્દ્રિયો વિષયને ભોગવે* છે એટલે કે *વિષયનો રસ ખેંચે* છે, ભોગવે છે
Ok
58
*>>* *વિષયોની ઉત્પત્તિ બહાર છે*, પછી વિષયો *ઇન્દ્રિયોમાં આવે* છે, પછી *મનમાં આવે* છે અને પછી *જીવમાં આવે* છે આખી *link તૂટે* ત્યારે *વિષય જીતાય*
Ok
59
*>>* *વિષય ત્યાગનો સંકલ્પ* કરે એટલે *50% વિષય જીતાઈ* જાય છે જેને *યતમાન વૈરાગ્ય* કહેવાય
Ok
60
*>>* *ઇન્દ્રિયોમાંથી વિષયો નીકળી જાય* તો *વ્યતિરેક વૈરાગ્ય* કહેવાય અને *મનમાંથી* નીકળી જાય તો *એકેન્દ્રીય વૈરાગ્ય* કહેવાય અને *જીવમાંથી* નીકળી જાય તો *વશીકાર વૈરાગ્ય* કહેવાય
Ok
61
*Title
* _*બિનશરતી હેત કોને કહેવાય ?*_
62
*>>* *કુસંગ, આસુરીભાવ અને દ્રોહ* એ ત્રણ કરે તો *ભગવાન અને મોટાપુરુષ સબંધી શુભ સંસ્કારો નાશ પામે* છે
Ok
63
*>>* પોતાને કાંય *કામના* હોય તો *ભગવાનને પ્રાર્થના કરવી* પણ ભગવાન પૂરી ન કરે તો *તૂટી જાય* તેવું ભગવાનમાં *શરતી હેત ન કરવું*
Ok
64
*>>* *શરતી હેત* ન કરવું કેવળ *જીવના કલ્યાણ માટે* ભગવાનમાં હેત કરવું
Ok
65
*>>* *અજ્ઞાનદશામાં* જે થાય તેને *સંસ્કાર* કહેવાય અને *જાગ્રતદશામાં* થાય તેને *સાધના* કહેવાય
Ok
66
*>>* ભગવાનના *મોટાસંત રાજી* થયા હોય તો *સત્સંગ માંથી ડગે નહીં*
Ok
67
*>>* *પૂર્વના શુભ સંસ્કારો* હોય તો ભગવાનનો અને ભગવાનના સંતોનો *યોગ કરાવી દે* છે પણ એનું *nourishment* પોતે કરવું પડે છે
Ok
68
*>>* *લોહીના હેત કરતા વિજાતીય હેત વધુ શક્તિશાળી* છે અને *વિજાતીય હેત* કરતા પણ *ગુણનું* હેત વધુ શક્તિશાળી છે
Ok
69
*>>* *ભગવાનમાં હેત ની શરૂઆત* ક્યારેક *સ્વાર્થે કરીને, ફાયદે કરીને* થતી હોય છે, પણ પછી ભગવાનમાં *બિનશરતી હેત કરવું*
Ok
70
*>>* સંબંધીનું હેત *થોરના ઝાડ* જેવું હોય છે, *30-40 વર્ષ પછી* પણ *પડીકાબંધ* હોય છે
Ok
71
*Title
* _*ભગવાનનો આપણા ઉપર અતિશય રાજીપો કેમ થાય ?*_
72
*>>* *ભગવાનની અપેક્ષા* એવી નથી કે ભગવાનના કે ભગવાનના ભક્તના *ખોટા વખાણ* કરવા પણ *વાસ્તવિકતા હોય એ તો કહેવી* જોઈએ
Ok
73
*>>* *સત્ય* હોય એ *હંમેશા કડવું* જ હોય એ આપણી *માન્યતા છે*, *શાસ્ત્રની નહીં* એને પણ *મીઠું કરી શકાય* છે
Ok
74
*>>* આપણે *ભગવાનના ભક્તનુ સન્માન* કરીએ છીએ એ તે *ultimately ભગવાનનું જ સન્માન* છે
Ok
75
*>>* *એકાગ્ર દ્રષ્ટિએ* કરીને મહારાજના *દર્શન કરવા* એ *મનનું મોટામાં મોટું તપ* છે
Ok
76
*>>* *આંખ* અને *કાન* એ બંને સૌથી વધારે *એકાગ્રતા વિખેરનારા* છે
Ok
77
*>>* *પ્રશ્ન-ઉત્તરમાં* ભગવાનના ભક્તને *નીચું દેખાય* તો કદાચ *ભક્ત તો માફ કરી દે* પણ *ભગવાન માફ નથી કરતા*
Ok
78
*>>* *દેહે કરીને* ભગવાનના ભક્તની *સેવા કરવી* અને જાણી જોઈને *કષ્ટ સહન કરવું* એ *દેહનું તપ* છે
Ok
79
*>>* ભગવાનના ભક્તોને *ગ્લાનિ થાય*, રંચ થાય, *હેઠું જોવું* પડે *એવો પ્રશ્ન ન પૂછવો*
Ok
80
*>>* *એકાગ્ર મનથી કથા, દર્શન, પૂજા, સેવા કરવી* તો *ભગવાનનો* આપણા પર *અતિશય રાજીપો થાય* છે
Ok
81
*>>* આખો દિવસ જેનો *આલોચ હોય* એ જ્યારે આપણે *પૂજા કરવા કે ભજન કરવા બેસીએ ત્યારે યાદ આવે* છે માટે *ક્રિયા કરતા-કરતા* પણ જો *ભગવાનની મૂર્તિ સંભાળવાનો આલોચ* હોય તો *પૂજામાં બીજું ન સાંભરે*
Ok
82
*>>* *એકાગ્ર મને કરીને* એટલે *બીજું કાંઈ ન સાંભળતા-સાંભળતા*
Ok
83
*>>* *ડિમાન્ડ* હોય તો *રસ પડે* છે. *ડિમાન્ડ ન હોય તો ડિમાન્ડ ઊભી કરવી*, જેમકે *આજના દર્શન કાલે યાદ કરવા* છે તો *સહેજે દર્શન માં એકાગ્રતા વધી જાય* છે
Ok
84
*>>* *દેહમાં ઉન્નમતાય ન આવવા દેવી* અને પોતાની મેળે *પોતાના દેહની સંભાવના ન રાખવી* તો ભગવાનનો *અતિશય રાજીપો થાય* છે
Ok
85
*>>* *મન, કર્મ અને વચનની એકરૂપતા* એને *આલોચ* કહેવાય છે
Ok
86
*>>* ભગવાનના ભક્તને *સન્માન નથી અપાતું* એમાં આપણો *અહંકાર* અથવા *બીજુ કોઈ કારણ હોઈ શકે*
Ok
87
*>>* આપણે *dilling ભગવાનના ભક્ત સાથે* કરવાની છે અને *રાજી મહારાજને કરવાના* છે
Ok
88
*>>* જે *સરખા દર્શન નથી કરતો* એ *સરખો ભક્ત નથી* એવું *certificate* મહારાજે આ *વચનામૃત માં આપ્યું* છે
Ok
89
*>>* ભગવાનને આપણા ઉપર *અતિશય હેત* થાય એનો અર્થ એ છે કે આપણા પર *અતિશય રાજીપો* થાય
Ok
90
*>>* *સૌમ્યતા* એ *મનનું તપ* છે એટલે કે ભગવાનના *સારા ભક્તોની સાથે matching થવું જોઈએ*
Ok
91
*>>* *ભગવાનના સન્માન કરતા* *ભક્તોના* સન્માનથી ભગવાન વધારે *રાજી થાય* છે
Ok
92
*>>* બહુ બોલવાથી આયુષ્ય ઓછુ થાય છે
Ok
93
*Title
* _*ભગવાનમાં રસ develop કેમ થાય ?*_
94
*>>* *રસ હોય* તો *થાક ન લાગે* અને *લાંબો સમય* સુધી *સેવા કે ભક્તિ ચાલે*
Ok
95
*>>* *માનસીપૂજા* અને *પ્રત્યક્ષપૂજા*માં *માનસીપૂજા શ્રેષ્ઠ* છે કારણ કે એમાં *ડ્રામા નથી ચાલતો*
Ok
96
*>>* *મહિમા* અને *શ્રદ્ધા* એ *રસનું પરિણામ* છે અને *જોલા* અને *કંટાળો* એ *નિરસતાનું પરિણામ* છે
Ok
97
*>>* *સમય* અને *શક્તિમાં લિમિટેશન હોય* શકે પણ *મનમાં સંતોષ ન થવો જોઈએ*
Ok
98
*>>* *ગદગદ કંઠ* અને *રોમાંચિત ગાત્ર* એટલે *અતિરસપૂર્વક*
Ok
99
*>>* શરૂઆતમાં *આયોજનપૂર્વક કે આર્ટિફિશિયલ રસ* લેવા માંડે તો ધીરે ધીરે એ *નેચરલ* થઈ જાય છે
Ok
100
*>>* આપણને જેમાંથી *રસ આવતો હોય* એના દ્વારા *ભગવાનમાં જોડાઈ શકાય*
Ok
101
*>>* *મનનો* એવો *સ્વભાવ* છે કે એને *રસ પડે* ત્યાં ગમે તે રીતે *connection* કરી લે અને *રસ ન પડે* ત્યાં ગમે તે રીતે *disconnection* કરી લે
Ok
102
*>>* *સંસારમાં સંતોષ* રાખવો એ *ગુણ* છે પણ *ભગવાનના માર્ગ* માટે *ખામી* છે
Ok
103
*>>* *મહારાજને કોમન વસ્તુ* બહુ નથી ગમતી *અતિશય* હોય એ ગમે છે
Ok
104
*>>* *સ્વાભાવિક ભગવાનમાં રસ* હોવો એ *પૂર્વજન્મનું પરિણામ* છે જ્યારે *મહિમાથી રસ ઊભો કરવો* એ *આ જન્મનું પરિણામ* છે
Ok
105
*>>* *રસ* અથવા *મહિમા* હોય તો *રોમાંચિત ગાત્ર* થાય છે
Ok
106
*>>* *વ્યવહારે* કરીને *અવરાઈ ગયો* હોય એટલે કે *બહુ મોટી આર્થિક આવક* હોય
Ok
107
*>>* *અતિઆસક્તિ હોય* તો મુળજી ભગતની જેમ *શરીરની chemistry પણ બદલાઈ* જાય છે
Ok
108
*>>* *પૂજા કે કથામાં જોલા* આવે છે એ એમાંથી નથી નીકળતા, એ *આપણી નીરસતા માંથી નીકળે* છે
Ok
109
*>>* *રસ બે પ્રકારના* હોય છે *natural* અને *acquire*, *વિષયરસ* છે એ *natural* છે અને *ભક્તિરસ*ને *acqiure* કરવો પડે છે
Ok
110
*>>* જ્યારે *અપમાન થાય* ત્યારે આખુ *જગત ઉડુ ઉડુ લાગે* છે અને *જીવવાનો કોઈ લાભ દેખાતો નથી*
Ok
111
demand ક્રીએટ* કરે તો *રસ ન હોય તો પણ આવે*
Ok
112
*Title
* _*ભગવાનની શક્તિનો લાભ કોને મળે ?*_
113
*>>* આપણાથી સારી ક્રિયા થાય અને આપણે *પેની ઊંચી રાખીને ચાલીએ* એ આપણી *મૂર્ખતા* છે અને *સારો સંકલ્પ* પણ ભગવાનને રાજી કરવાનો *ન કરે* એ પણ *મૂર્ખતા* છે
Ok
114
*>>* *બ્રહ્મનિષ્ઠ એટલે આપ્તપુરુષ* અને આપ્તપુરુષ હોય એને *સમજણ અને આચરણ બંને હોય*
Ok
115
*>>* જેને ભગવાન પાસે જવું હોય એણે *આપ્તપુરુષનો સંગ કરવો*
Ok
116
*>>* ભગવાનની *જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનો લાભ* આપણને *તો જ મળે* કે જો મહારાજની *ફ્રિકવન્સીની સાથે* આપણી ફ્રિકવન્સીને *મેચ કરીએ* અને નરનારાયણ ભગવાનના *તપનો લાભ પણ તો જ મળે*
Ok
117
*>>* પોતાના જીવમાંથી *ભગવાન રાજી થાય એવો સંકલ્પ કરે* તો ભગવાનની *ત્રણેય શક્તિઓ એની સેવામાં* હાજર થઈ જાય છે જેમ કે *શાસ્ત્રીજી મહારાજનું ગુરુકુળનું કાર્ય*
Ok
118
*>>* *ગુરુ* એવા કરવા જોઈએ કે જે *ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ* હોય
Ok
119
*>>* પોતાની *માન્યતા મૂકીને* આપ્તપુરુષ પાસે જાય તો *એટલું સમજાય*
Ok
120
*>>* કોઈપણ વાતની *આસક્તિ હોય* એટલે *ઉત્તમ વિકલ્પ પસંદ* થઈ શકતો *નથી*
Ok
121
*>>* વાલખીલ્યાદી ઋષિની જેમ કેટલાકની *સાધના અતિશય હોય* પણ ઉપાસનાનું *કેન્દ્ર નીચું હોય* તો *કિંચિત ફળ થાય*
Ok
122
*>>* આપણને *પોતાની મેળે* જેમ છે એમ *સમજાતું નથી* અને *બીજાની પાસે જાતા પણ નથી*
Ok
123
*>>* ઘણા *બ્રહ્મનિષ્ઠ હોય* તો પણ ઉપાસનાની *સમજણમાં સાજાફાડ હોય*
Ok
124
*Title
* _*કોણ બીજા પાસેથી ટ્રેનિંગ નથી લેતા ?*_
125
*>>* *ઉત્તમભોગ દોષ વિનાના હોતા જ નથી* એને ભોગવે એમાં એ અવશ્ય આવે જ છે
Ok
126
*>>* *ઉત્તમભોગ*માં *દુઃખ* અને *દોષ* બંને છે અને *સામાન્યભોગ*માં કેવળ *દુઃખ* છે
Ok
127
*>>* *સતપુરુષ* સામાન્ય પુરુષો કરતાં *નવીન ક્રિયા નથી કરતા* પણ *નવીન રીતે કરે* છે
Ok
128
*>>* *ઉત્તમભોગ* એને કહેવાય કે જેના માટે *વિશેષ પ્રયત્ન કરવો પડે*
Ok
129
*>>* કોઈનો *સહકાર લેવો નહીં* અને કોઈને *સહકાર દેવો નહીં* એ *પૂર્ણ અહમ નું પ્રતીક* છે
Ok
130
*>>* *અભિમાની માણસ* કોઈની પાસેથી *ટ્રેનિંગ લેતો નથી* અને કોઈને *ટ્રેનિંગ આપતો પણ નથી*
Ok
131
*>>* પોતાની મેળે *શાસ્ત્રમાંથી શીખીને એકાંતિક ન થઈ જવુ*, *સત્પુરુષની દેખરેખ નીચે એકાંતિક થવું*
Ok
132
*>>* *પોતાની મેળે શાસ્ત્રમાંથી શીખે* તો *આસક્તિ વધે* કાં તો *અભિમાન વધે* છે
Ok
133
*>>* *સત્સંગની રીત* એવી છે કે *મોટા પાસેથી શીખીને નાના ને શીખવવું*
Ok
134
*>>* *ઉત્તમભોગ* એ *સમય* અને *વ્યક્તિને સાપેક્ષ* છે
Ok
135
*>>* *ઉત્તમભોગ* અંદરનું *સત્વ* રહેવા દેતા નથી
Ok
136
*>>* *મુગટસ્વામી* કીર્તન કે *ધુન બે જણા પાસે ભેળી ગવરાવતા* એટલે પોતાની મેળે *રાગ ફેરવીને ન નાખે*
Ok
137
*>>* *બાલમુકુંદસ્વામી* અને *નારાયણદાસ સ્વામી* *ભગવાન જેવા સાધુ* હતા તો પણ *ગુણાતીતાનંદ સ્વામી* એમને *ટ્રેનિંગ અપાવતા અને એ લેતા*
Ok
138
*>>* પોતાની મેળે શીખે તો *ક્રિયામાં તો પારંગત થઈ જાય* પણ *ભક્તિ ન થાય* અને *બીજાના કામમાં ન આવે*
Ok
139
*>>* પોતાની *સ્કિલ કે ગુણો*નુ *માર્કેટિંગ થાય* તો *રોટલામાં કામ આવે* અને *સદુપયોગ થાય તો જીવના કલ્યાણના કામમાં* આવે
Ok
140
*Title
* _*ભગવાનનો સાક્ષાત્કાર થયો ક્યારે કહેવાય ?*_
141
*>>* *સત્પુરુષ* છે એ *ભગવાનમાં હેત* કરવાનુ *સર્વશ્રેષ્ઠ સાધન* છે
Ok
142
*>>* *ડિમાન્ડ વગર નવીનતા* આવતી નથી, *રસ* પણ આવતો નથી
Ok
143
*>>* આપણને *ભગવાનમાં રસ છે કે નહીં તે કેમ ખબર પડે ?* તો એમાં ક્યારેય *થાક ન લાગે*, લાંબો સમય કરે છતાં પણ ઝાંખપ ન આવે, અને *ઉત્સાહ વધતો અને વધતો રહે*
Ok
144
*>>* *પ્રત્યક્ષપૂજા* અને *માનસીપૂજા એ સાધન* છે અને *ભગવાનમાં પ્રેમ કરવો એ સાધ્ય* છે
Ok
145
*>>* ભગવાનમાં *રસ હોય તો એક યુગ ક્ષણની માફક જાય* અને *રસ ન હોય તો ક્ષણ પણ યુગની માફક જાય*
Ok
146
*>>* *સાધનમાં ચોંટી જાય* અથવા તો *સાધન મૂકી દે* તો પણ *ભગવાનમાં હેત ન થાય*
Ok
147
*>>* આપણે એવો *તપાસ કરવો* કે *સેવામાં રસ* છે કે *ક્રિયામાં* રસ છે
Ok
148
*>>* શ્રવણ, મનન અને નિધીધ્યાસ *રસ develop કરવાના સાધન* પણ છે અને *રસના પરિણામ રૂપ* પણ છે
Ok
149
*>>* *નવરાયના સમયમાં* જે *મનમાં આવીને ઊભું રહે* તેને *સાક્ષાત્કાર* થયો કહેવાય
Ok
150
*>>* જે સાંભળ્યું હોય તેનો *apply કરે* તેને *નિધિધ્યાસ* કહેવાય અને *સંભાળયા વિના સાંભળી આવે* તેને *સાક્ષાત્કાર* કહેવાય
Ok
151
*>>* *સાધનના અભાવમાં* પણ *ભગવાનમાં જોડાતા શીખવું* જોઈએ
Ok
152
*>>* *સેવા કરીને* ભગવાનમાં *રસ કેળવી લેવો*
Ok
153
*>>* *રસ વધતો રહે* તો એને *ભક્તિ કહેવાય* બાકી એ ક્રિયાને *ધર્મ* કહેવાય
Ok
154
*Title
* _*ભગવાનમાં રાગ હોય તેની નિશાની શું ?*_
155
*>>* ભગવાનના માર્ગમાં *જવાબદારી દઈ શકાતી નથી*, *સામેથી લેવાની હોય* છે
Ok
156
*>>* *માનસીપૂજા બરાબર થાય* તો એ ભગવાનમાં *સાચા હેતની નિશાની* છે
Ok
157
*>>* *પ્રત્યક્ષપૂજા* કરતા *માનસીપૂજા શ્રેષ્ઠ* છે. કારણ કે *પ્રત્યક્ષપૂજામાં તો શરમ-ધર્મ* પણ આવે, પણ *માનસીપૂજા તો કેવળ પ્રેમ હોય તો જ થાય* છે
Ok
158
*>>* *મહિમા સમજી*ને *સેવા-ભક્તિ* કરતા હોય તો *મુશ્કેલીમાં પણ તે મૂકે નહીં*
Ok
159
*>>* *અતિરાગ* હોય તો એ *ગજાબારુ* કરે છે
Ok
160
*>>* *પ્રેમનો એવો સ્વભાવ* છે કે એમાં *પ્રેરણા ન કરવી પડે*
Ok
161
*>>* કથામાં *બગાસા* અને *જોલા* આવે એ કથામાં *રસ નથી એની નિશાની* છે
Ok
162
*>>* ભગવાનમાં *અતિશય રાગ* હોય તો એ *એક્સ્ટ્રા પ્રોજેક્ટ લે* છે અને *ગજાબારી ટ્રાય કરે* છે
Ok
163
*>>* *પૂજા* એ *પ્રેમ વધારવાનુ સાધન* પણ છે અને પ્રેમ છે કે નહીં એને *તપાસવાનું સાધન* પણ છે
Ok
164
*>>* *ભગવાનમાં રસ acquire પણ કરી શકાય* છે. બધાને *natural હોય એવું જરૂરી નથી*
Ok
165
*>>* *ભગવાનને રાજી કરવા* એ *મુખ્ય* છે, પ્રથમ છે. ભગવાનની *પૂજા* કરવી, *દર્શન* કરવા એ *પછી* છે
Ok
166
*>>* *શ્રદ્ધા* હોય ત્યાં *થાક ન લાગે* અને *રસ* હોય ત્યાં *કંટાળો ન આવે*
Ok
167
*>>* સેવા કરતા કરતા *ભાવના કેવી* છે *એના આધારે ભગવાન રાજી* થાય છે
Ok
168
*Title
પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીના સદગુણો*
169
*>>* પૂજ્ય લક્ષ્મીનારાયણસ્વામી *on duty* ભગવાનના ધામમાં ગયા. *છેલ્લે દિવસે* રાત્રે 9
Ok
170
*>>* સદવિદ્યા પ્રેસનું *મશીન ચલાવતા-ચલાવતા પણ કીર્તનો ગાતા* એવું *શાસ્ત્રીજી મહારાજની અનુવૃતિ પાળવાનો એમનો આગ્રહ* હતો
Ok
171
*>>* પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી *શિક્ષક* હતા. *તેનો આશરે 2 થી 3 કરોડ જેટલો પગાર* સંસ્થામાં જમા થયો છતાં પણ તેમાં તેમની દ્રષ્ટિ ન હતી, *કેવળ સેવા જ કરતા હતા*
Ok
172
*>>* છેલ્લે સુધી એમને *500* જેટલા *કીર્તનો* અને *35* જેટલા *વચનામૃત* કંઠસ્થ હતા
Ok
173
*>>* શાસ્ત્રીજી મહારાજને સવારે પૂજામાં *રોજ કીર્તન સંભળાવતા*
Ok
174
*>>* વોશિંગ્ટનથી ન્યુજર્સીના *બે દિવસના* પ્રવાસ પછી રાત્રે *10
Ok
175
*>>* સદવિદ્યામાં *નાની-મોટી પણ ભૂલ* હોય તો *શાસ્ત્રીજી મહારાજ એમને ધખતા* અને ક્યારેક *પોતાની રચના સ્વામી આગળ રજૂ કરે* તો *સામે પ્રોત્સાહન* પણ આપતા એવું *શાસ્ત્રીજી મહારાજનું ઘડતર* હતું
Ok
176
*>>* છેલ્લા *ચાર દિવસ પહેલા બ્રહ્માનંદ સ્વામીનું "ભાદરવામાં ભૂધરા" એ પદ ગાતા-ગાતા ગળગળા* થઈ ગયેલા અને *છેલ્લા દિવસે મુક્તાનંદ સ્વામીનું "મેરે તો તુમ એક હી એક આધારા"* એ કીર્તન બોલી અને મહારાજને પ્રાર્થના કરતા હતા
Ok
177
*>>* દરરોજ *3 વાગે* ઘનશ્યામ મહારાજની આગળ ઊભા રહી અને *કીર્તન ગાતા*, દરરોજ 3 વાગે કીર્તનના ચાર પદ ગાતા અને *સામૂહિક કીર્તન પોતે જ શરૂ કરતા.*
Ok
178
*>>* *શાસ્ત્રીજી મહારાજમાં જેવી ગુરુનિષ્ઠા* હતી, એવી જ ગુરુનિષ્ઠા *પૂજ્યપાદ ગુરુ મહારાજમાં રાખી* અને *અનુવૃતિમાં* રહીને સેવા કરતા
Ok
179
*>>* એમને રહેવા માટે *કોઈ રૂમ ન હતો*. એ *લોબીમાં આસન કરતા* અને એમની સંપત્તિમાં *પતર અને તુંબડુ, પૂજાની ઝોળી* એટલી જ એમને સંપત્તિ હતી
Ok
180
*>>* એમને સંકલ્પ થયો કે *સોનાનું પાલુ કેવું હશે ?* તો *મહારાજ હરિભક્ત રૂપે* આવી અને *પાલુ બતાવી ગયા*
Ok
181
*>>* છેલ્લી એકાદશીએ પણ *નકોરડો ઉપવાસ* કરેલો
Ok
182
*>>* પોતે શિક્ષક હતા. ત્યારે વર્ષમાં *પોતાના હકની રજા ક્યારે લીધી નથી*
Ok
183
*>>* રાત્રે *વચનામૃત* કંઠસ્થ *બોલતા-બોલતા સુતા*
Ok
184
*>>* એટલી *સેવાની જવાબદારી* હતી કે *બપોરે સુતા* પણ નહીં
Ok
185
*>>* *સવારે 3
Ok
186
*>>* શાસ્ત્રીજી મહારાજની *અનુવૃતિમાં રહી* અને *સેવા* કરવાથી એમના *અંગ બદલી ગયા*, *દેહ છતાં જ મુક્ત બની ગયા*
Ok
187
"ભાદરવામાં ભૂધરા"* એ કીર્તનની *ચોથી કડી બોલ્યા* પછી મહારાજને પ્રાર્થના કરીને બોલ્યા, કે *"કેમ આવતા નથી"*, *"અમારી અરજી તમારી મરજી"*
Ok
188
*>>* બાંધકામની સેવામાં *પાણીની જગ્યાએ* એમનો *પરસેવો રેડીને સેવા કરેલી*
Ok
189
*>>* *સંપ્રદાયમાં સાહિત્યની સેવામાં* સૌથી મોટું યોગદાન *રાજકોટ ગુરુકુળની સદવિદ્યા પ્રેસનુ* અને એમાં સૌથી મોટી સેવા *પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીની* હતી
Ok
190
*>>* છેલ્લે ફોનમાં *કૃષ્ણચરણ સ્વામી સાથે એવી વાત* કરેલી કે "હવે *પાન પીળું પડી ગયું* છે, હવે તો મહારાજના ધામમાં જાશું *મહારાજને મળશુ*, શાસ્ત્રીજી મહારાજને મળશું, *પુરાણી સ્વામીને મળશુ*, જોગી સ્વામીને મળશું."
Ok
191
*>>* *છેલ્લા દિવસે દરજીને બોલાવીને કહ્યું* કે "આ *ધોતિયા સાંધી* દે" તો દરજી કહે *"જળી ગયા છે*, આપણે *નવા લઈ લઈએ"*, સ્વામી કહે "ના, *થોડા દિવસ રહેવું ને નવા નથી લેવા*, આમા જ પૂરું કરી દેશુ" એમ છેલ્લે પણ જળી ગયેલા ધોતિયા પહેરેલા.
Ok
192
*Title
* _*મનન કેમ કરવું ?*_
193
*>>* *સાચી પ્રીતિ* હોય તેમાં કોઈ *બહાના હોતા નથી*, *હજારો અંતરાય* આવે તો પણ તેને *પાર કરી દે* તો તેને *સાચો ઇશક કે પ્રીતિ* કહેવાય
Ok
194
*>>* *સાક્ષાત્કાર થઈ ગયા પછી* પણ *મનન ચાલુ* રાખવું તો *અતિશય આધાન* થાય, નહીં તો જડતા આવી જાય
Ok
195
1 કલાક શ્રવણ* કર્યું હોય, તેનું *10 કલાક મનન* કરે અને તેનું *10 ગણું એટલે 100 કલાક નિધીધ્યાસ* કરે તો *endless સાક્ષાત્કાર* થાય
Ok
196
*>>* *ભગવાન અને ભગવાનના સાધુ માટે મરવા તૈયાર* થાય પણ *જીવવા કોઈ તૈયાર થતું નથી*
Ok
197
*>>* *શાસ્ત્રો કલ્પવૃક્ષ* છે. *ભણતા પહેલા જેવો સંકલ્પ* કર્યો હોય *એવું ફળ આપે* છે. *રોટલા પણ આપે* છે અને *ભગવાનનું ધામ પણ* આપે છે
Ok
198
*>>* જેમ *રૂપનો taste આંખથી* આવે છે, *રસનો taste જીભથી* આવે છે, તેમ *ભગવાનનો taste લેવાની ઇન્દ્રિય મન* છે મનન કરે તો ભગવાનનો ટેસ્ટ આવે
Ok
199
*>>* *મનન કરે* એટલે આ *ગ્રહણ કરવા યોગ્ય* અને આ ગ્રહણ કરવા *અયોગ્ય* એવી *મીમાંસા automatic* થઈ જાય છે.
Ok
200
*>>* *ઝઘડો કરવાનું જનૂન* ચડે છે, પણ *ભગવાનને રાજી કરવાનું જનૂન નથી* ચળતું
Ok
201
*>>* *દેહાભિમાન* એ *જીવને બ્રહ્મહત્યા* વળગી છે. *જીવતા તો નથી છોડતી* પણ *મર્યા પછી પણ નથી છોડતી*
Ok
202
*>>* *બુદ્ધિવાળો* હોય કે *ઓછી બુદ્ધિવાળો* હોય, પણ *રીપીટ કરે* એટલે પોતાને *પ્રેક્ટીકલમાં મુકવાનું* હોય એટલું *અવશ્ય ગ્રહણ થઈ જાય* છે
Ok
203
*>>* *મહાત્મય* અને *શ્રદ્ધાના અભાવ*થી *પૂજા કે કથામાં ઝોલા* આવે છે
Ok
204
*>>* *ધર્મમાં રહેતા હોય* અને *ભગવાનમાં પ્રીતિ હોય* એવા *વક્તાથી સાંભળેલું* હોય એને *શ્રવણ ભક્તિ કહેવાય*. કથા કરતા હોય એટલે શ્રવણ ભક્તિ ન થઈ જાય એમ *સત્સંગીજીવનમાં કહ્યું* છે
Ok
205
*Title
* _*સાક્ષાત્કાર કયારે થાય ?*_
206
*>>* *ભગવાનના માર્ગમાં* પાંચેય વિષયોમાં *શબ્દ વિષય* છે એ *વધારે બળવાન* છે
Ok
207
*>>* ભગવાનની *કથાના શ્રવણનું મનન* કરે તો *ભગવાનના સિદ્ધાંતનો સાક્ષાત્કાર* થાય અને ભગવાનના *દર્શનનું મનન* કરે તો ભગવાનની *મૂર્તિનો સાક્ષાત્કાર* થાય
Ok
208
*>>* ભગવાનની *અખંડસ્મૃતિ રાખવી* એના કરતાં પણ ભગવાનના *સ્વરૂપને સમજવુ અને નિરૂપણ કરવું* એ *વધારે મહત્વનું* છે
Ok
209
*>>* જેને *ભગવાનનો સાક્ષાત્કાર* થાય એને *પાંચેય ઇન્દ્રિયોનું સુખ* એકસાથે આવે
Ok
210
*>>* *સારી કથા સાંભળવાનું નથી કહ્યું*, *સાચી કથા સાંભળવાનું કહ્યું* છે અને *તો જ ફાયદો* થાય
Ok
211
*>>* *કંઠસ્થ કરેલું વારંવાર રીપીટ* કરવું તેને *મનન* કહેવાય, પણ *કંઠસ્થ કર્યા વગર વારંવાર વાંચન* કરે તો એ *મનન ન ગણાય* કારણ કે એમાં *મન બીજે જતું રહેવાની શક્યતા* છે
Ok
212
*>>* વારંવાર *મૂર્તિનું રિપીટેશન કરે* તો *અતિશય આધાન ન થાય*, પણ વારંવાર *નિરૂપણ કરે તો અતિશય આધાન* થાય
Ok
213
*>>* *મનન* કરવું એટલે *વારંવાર રિપીટેશન* કરવું અને *પ્રેક્ટીકલમાં મૂકવું* એટલે *નિધીધ્યાસ*
Ok
214
*>>* *ઉહાપોહ* સહિત *સાંભળવુ* તેને જ *શ્રવણ કહેવાય* છે
Ok
215
*>>* મનન ખાલી *શ્રવણનું જ નથી કરવાનું* હોતું, પણ *દર્શન વગેરે પાંચ ઇન્દ્રિયોના વિષયોનું મનન* કરે તો તેનો *સાક્ષાત્કાર થાય*
Ok
216
*>>* *વેદાંત ભણવાનો નથી* હોતો *માહોલથી જ વેદાંતના તત્વોનો સાક્ષાત્કાર* થાય છે
Ok
217
*>>* *બીજાને સમજાય* એવી રીતે *ભગવાનના સ્વરૂપને સમજાવવું* એને *નિરૂપણ* કહેવાય
Ok
218
*>>* *મોહની સુષુપ્તી*માંથી *શબ્દ જ બહાર લાવી શકે* છે
Ok
219
*Title
* _*સાચી સમાધિ કોને કહેવાય ?*_
220
*>>* *ધ્યાન* છે એ *વિધેયાત્મક* છે જ્યારે *સમાધિ નિરોધરૂપ* છે
Ok
221
*>>* *શબ્દ* દ્વારા જેવો *ભગવાનનો પરિચય* થાય છે. એવો *નેત્ર દ્વારા કે બીજી ઇન્દ્રિયો દ્વારા થતો નથી*
Ok
222
*>>* *શ્રવણ, મનન અને નિદિધ્યાસ* એ *ઉપનિષદની પરંપરા* છે. *ધ્યાન, ધારણા અને સમાધિ* એ *સાંખ્ય અને યોગની* પરંપરા છે અને *નિષ્કામકર્મયોગ ગીતાની* પરંપરા છે
Ok
223
*>>* *સુષુપ્તિ સમયે જીવ હૃદયમાં* હોય છે *જાગ્રતમાં* તો *તાળવામાં* હોય છે
Ok
224
*>>* *પોતાને જે ભગવાનનો અનુભવ* થાય છે તેને *શ્રુતિ અને વચનામૃતની સાથે મેળવતુ જવું*
Ok
225
*>>* *વિષયો પ્રત્યે દોષબુદ્ધિ* અને *શત્રુભાવ* હોય તો *નિષેધ સંસ્કારો ઉદય થાય* છે
Ok
226
*>>* *ત્રણ કલાક*, છ કલાક કે *થોડા દિવસો માટે એકતાનતા* હોય તેને *ધ્યાન* કહેવાય છે અને *permenent એકતાનતા* હોય તેને *સમાધિ* કહેવાય છે
Ok
227
*>>* *સમાધિ બે પ્રકારની* છે. એક *પ્રાણ લીન* થાય તે, અને બીજી *નિષેધ સંસ્કારો દ્વારા જ્ઞાનની* સમાધિ, *જ્ઞાનની સમાધી શ્રેષ્ઠ* છે
Ok
228
*>>* *મહાત્મ્ય* વિનાનો *સાક્ષાત્કાર અર્થહીન* છે
Ok
229
*Title
* _*કેવી સેવા વાસના ટાળે ?*_
230
*>>* *પ્રમાણિકતા પૂર્વક સેવાની જવાબદારી* લે અને પૂરી પાડે તો *સ્વભાવ ઘટે*
Ok
231
*>>* નાનામાં નાની *સેવા મહિમા સહિત* કરે તો *દેહવાસના ટળે*
Ok
232
*>>* *નવધા ભક્તિ*માં *સેવા ભક્તિ* જેટલા *સ્વભાવને ટાળે* છે, એટલી બીજી ભક્તિ નથી ટાળતી
Ok
233
*>>* સેવામાં *સ્વભાવને વધારવાની અને ઘસવાની* બંને *અનુકૂળતા* છે, સેવા કરનારના *ઈરાદા ઉપર આધાર* રહે છે
Ok
234
*>>* જેવું આપણું *Inner-Id આપણે નક્કી કર્યું હોય*, એવું *બહારનું સર્કલ automatic ગોઠવાઈ જાય* છે
Ok
235
*>>* *સ્વભાવ વધે* છે એ તો *સહજમાં વધી જાય* છે. પણ પછી તેને *ટાળવા ઘણા કઠણ* પડે છે
Ok
236
*>>* *ભગવાનના માર્ગનો આદર કર્યો* છે, પણ હવે *મરતી-મરતી કાન હલાવે* એવું ન કરવું *આ જન્મે પૂરું કરી દેવું*
Ok
237
*>>* ઝાઝુ ન સમજતા હોય તો પણ *અનુવૃતિમાં* રહીને *રાજી કરવા માટે સેવા* કરે તો *વાસના ટળી જાય* છે
Ok
238
*>>* વચનામૃતમાં મહિમા કહ્યો છે પણ એનો અર્થ એ છે કે *સેવાએ સહિત મહિમા હોય તો વાસના ટળે*
Ok
239
*>>* જેવુ *આપણુ vision* હોય એવો *પુરુષાર્થ સહજ* થાય છે
Ok
240
*>>* સેવા કરતાં-કરતાં *અનુકૂળતા પ્રતિકૂળતાનું અનુસંધાન ન રાખે*, પણ *કેટલી સેવા થઈ અને કેટલું દેહાભિમાન ઓછું થયું* તેનું *અનુસંધાન રાખવું*
Ok
241
*>>* *અગવડતા વધે તો રાજી* થાય અને *હિંમત ન હારે* તો *સેવા કરતા-કરતા સ્વભાવ ઘટે*
Ok
242
*>>* *ખાલી સેવા* કરે ને *જવાબદારી પૂર્વક સેવા* કરે તેમાં *બહુ ફેર* છે
Ok
243
*>>* *તપ ક્ષીણ* કરે છે, પણ વાસનાને *નિર્મૂળ તો ઉપાસના* જ કરે છે
Ok
244
*>>* *ઉપાસના* એટલે *મહિમાએ સહિત સેવકભાવ*
Ok
245
*>>* *દેહાભિમાનને દૂર કરવા* માટે *નિષ્કામસેવા* જેવું કોઈ સાધન નથી
Ok
246
*Title
* *મનન કરવાની technique*
247
*>>* જેમાં *રાગ* હોય એ વસ્તુનું *મનન જબરદસ્તીથી થાય* છે
Ok
248
*>>* *શ્રવણ વ્યવસ્થિત કરવા* માટે કથા સાંભળતી વખતે *ત્રાટક કરવું* એટલે કે દ્રષ્ટિને એક જગ્યાએ સ્થિર રાખવી તો *શ્રવણમાં disturbance ઓછું આવે* તેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા
Ok
249
*>>* *ભગવાનને પામવા* માટે *શાસ્ત્રમાં અલગ અલગ યોગ* કહ્યા છે, *જ્ઞાનયોગ*, અષ્ટાંગયોગ, *ક્રિયાયોગ*, ઔષધયોગ, *મંત્રયોગ* એ બધા યોગમાં *જ્ઞાનયોગ શ્રેષ્ઠ* છે અને *કર્મયોગ શ્રેષ્ઠ છે અને સહેલો* છે
Ok
250
*>>* *કથાનું મનન કેમ કરવું ?* તો *દ્રષ્ટાંત શું શું આવ્યા હતા ?*, તેનો સિદ્ધાંત શું હતો ?, *શરૂઆત ક્યાંથી થઈ હતી ?*, કથા પૂરી ક્યાં થઈ હતી? અને *હાર્દ શું હતું ?* તેને દિવસમાં પાંચ-દસવાર સંભારવું
Ok
251
*>>* *કોઈપણ પ્રકારના યોગ*થી *ભગવાનની પ્રાપ્તિ* થાય છે. તેની *પ્રાપ્તિમાં કાંઈ ફેરફાર નથી*
Ok
252
*>>* અષ્ટાંગયોગ *non-productive* છે જ્યારે નિષ્કામકર્મયોગ કે સેવાયોગ *productive* છે
Ok
253
*>>* શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારમાં *શ્રવણ અને સાક્ષાત્કારનો રોલ ઘણો ઓછો* છે, *વધારે પુરુષાર્થ મનનમાં કરવાનો* છે *મનન વ્યવસ્થિત કરે* તો *નિદિધ્યાસ ઘણુંખરું automatic જ થઈ જાય* છે
Ok
254
*Title
* _*દુઃખમાં દુઃખ કેમ નથી દેખાતું ?*_
255
*>>* *દુઃખનો સ્વભાવ* એવો છે કે *થોડું હોય* તો પણ *મોટા સુખને દબાવી દે* છે અને પોતાની હાજરી પુરાવે છે
Ok
256
*>>* *નાળિયેર*માં જ્યાં સુધી *પાણી હોય* ત્યાં સુધી જ *કાચલી અને નાળિયેર જોડાયેલા* રહે છે એમ *આસક્તિ* છે ત્યાં સુધી જ *શરીર અને આત્મા જોડાયેલા* રહે છે
Ok
257
*>>* *ચોખ્ખી સમજણ* એટલે *દેશકાળે* પણ *ભોગમાં ન લેવાય*
Ok
258
*>>* *સુખની લાલચ* અથવા *દુઃખનું મોજુ* આવે ત્યારે *આત્મભાવ ભુલાઈ* જાય છે
Ok
259
*>>* *શાસ્ત્રો ભણવાથી* કે બીજાને *સમજાવવાથી નહીં* પણ *હૃદયમાં ધારવાથી ચોખ્ખી વિક્તિ થાય* છે
Ok
260
*>>* *સુખ* અને *દુઃખ* એ *મનની માન્યતા* છે
Ok
261
*>>* જગતનુ નાનામાં નાનું સુખ, *દુઃખ વિનાનું હોતું નથી*
Ok
262
*>>* સાક્ષાત *દુઃખમાં* કોઈને *મોહ થતો નથી* પણ એ *દુઃખ પછી સુખની આશા*માં *મોહ થાય* છે
Ok
263
*>>* *મોહ* છે એ *દુઃખને દેખાવા દેતું નથી* અને *દુઃખ* છે એ *સુખને* દેખાવા દેતું નથી
Ok
264
*>>* *સુખ કરતા દુઃખ બળવાન* છે અને *દુઃખ કરતા મોહ* બળવાન છે
Ok
265
*>>* સુખમાત્ર અનિચ્છનીય છે એવું નથી *ભગવાનનું સુખ* તો *પરમઇચ્છનીય* છે પણ *જગતનું સુખ અનિચ્છનીય* છે
Ok
266
*>>* *જગતનું સુખ પહેલા અમૃત જેવું* હોય છે અને *પછી ઝેર* જેવું હોય છે, જ્યારે *ભગવાનનું સુખ પહેલા વિષ જેવું* હોય છે અને *અંતે અમૃત* જેવું હોય છે
Ok
267
*>>* ભગવાનના માર્ગે *કમર કસવી* તો *ભગવાન મદદ કરે* છે
Ok
268
*>>* *જગતના સુખમાંથી ઉપર ઊઠવા* માટે *ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી*
Ok
269
*Title
* _*અંગ શા માટે ઓળખવું ?*_
270
*>>* *મોટેરા* હોય એ તો આપણા *અંગને ઓળખતા હોય* પણ *આપણે જો ન ઓળખતા* હોઈએ તો આપણા પાસેથી *કામ લઈ શકીએ નહી*
Ok
271
*>>* અંગમાં રહીને ભક્તિ કરવી છતાં *સામાન્યપણે તો બધા અંગ* રાખવા જ્યારે *choice હોય ત્યારે અંગ મુખ્ય* રાખવું
Ok
272
*>>* *થોડી મહેનતે ઝાઝું ફળ* આપે એવું સાધન છે *મહાત્મા સહિત ભક્તિ*
Ok
273
*>>* અંગ ઓળખવા માટે પોતાને ગમતી *દસ ભગવાન સંબંધી ભક્તિનું લિસ્ટ* કરવું એમાંથી *પાંચ -> ત્રણ -> એક* પસંદ કરવું
Ok
274
*>>* શાસ્ત્રો અને બીજા બધાની માન્યતા છે કે શ્રદ્ધા હોય તો બીજા બધા સાધન આવી જાય પણ *મહારાજની માન્યતા* છે કે *મહિમા હોય તો બધા સાધન* આવી જાય
Ok
275
*>>* ભગવાનના માર્ગમાં *75% ભાવનાનો રોલ* છે અને 25% આચરણનો રોલ છે
Ok
276
*>>* મહિમા વિના શ્રદ્ધા લાંબી ટકતી નથી
Ok
277
*>>* *અન્વય-વ્યતિરેકપણું* ઓળખવાનો *ફાયદો* એ છે કે *વ્યક્તિની સાચી ઓળખાણ* થાય
Ok
278
*>>* *ભગવાને જીવ માત્રને* એવી એક *શક્તિ આપી છે* કે જેના દ્વારા એ *માયાને તરી જાય* એને જ *અંગ* કહેવાય પણ એને મોટે ભાગે લોકો એને *ઓળખી શકતા નથી* અને ઓળખે તો પોતાના કલ્યાણમાં ઉપયોગ કરી શકતા નથી
Ok
279
*>>* *માયાનું અન્વયપણુ નથી* કહ્યું કારણ કે એ ચેતનનું જ હોય છે, માયા જડ છે
Ok
280
*>>* *એકરસપણે વર્તવું એ અન્વયપણું* ગણાય અને *નોખા રહેવું એ વ્યતિરેક* ગણાય
Ok
281
*>>* *દેહભાવ સહિત* વર્તવું એ *જીવનું અન્વયપણું* છે અને *ત્રણ શરીરથી નોખા* માનવું એ *વ્યતિરેકપણુ* છે
Ok
282
*>>* *ઈશ્વર* તો *વ્યતિરેકપણે વર્તી* પણ શકે છે જ્યારે *જીવ* વ્યતિરેક રહી નથી શકતો *ખાલી ભાવનાથી માનવાનું* છે
Ok
283
*>>* કોઈ આપણને *કાળા-ધોળા કહે* અને આપણે *લાલ-પીળા થઈ જઈએ* તો એ આપણું *અન્વયપણુ* છે
Ok
284
*>>* *ક્ષય રોગ* થયો હોય તો કન્યા દરરોજ *વૃધ્ધિ તો પામે* પણ *અંતે મૃત્યુ પામે* એમ *મહિમા વિનાની ભક્તિ* હોય એ દરરોજ વધતી તો હોય પણ ફળ આવ્યા *પહેલા નાશ પામી* જાય છે
Ok
285
*>>* *અક્ષરબ્રહ્મમાં* જોડાય તો *માયાની નિવૃત્તિ* તો થાય પણ, *કલ્યાણ ન થાય* ભગવાનનું સુખ ન આવે
Ok
286
*>>* *વાસના ટાળવામાં* શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને મહિમા એ *ચારમાં મહિમા સૌથી બળવાન* સાધન છે
Ok
287
*>>* તત્વ અને વ્યક્તિ અલગ-અલગ હોય છે
Ok
288
*>>* શાસ્ત્રમાં *અનેક સાધનો* કહ્યા છે એ એકબીજાના *પૂરક છે* અને બધાનો અલગ *અલગ role છે*
Ok
289
*Title
* _*દર્શન, નામજપનું ફળ કોને મળે ?*_
290
*>>* ભગવાનના *દર્શનનું, સ્પર્શનું કે નામજપનું ફળ* ભક્ત કે અભક્તના આધારે નથી મળતું ઇન્દ્રિયો, અંતઃકરણને *જીવ સહિત કરે* એને ફળ મળે છે
Ok
291
*>>* સમાધિ થાવી સહેલી છે પણ *જગતની આસક્તિ ટળવી એ કઠણ* છે
Ok
292
*>>* ભગવાનમાં જોડાવા માટે *અહમ-મમત્વ* ભગવાનમાં *જોડાવા જોઈએ*
Ok
293
*>>* *પૂર્વસંસ્કાર* પણ ત્યારે જ *ઉપયોગી થાય છે જ્યારે* ઇન્દ્રિયો અંતઃકરણ અને *જીવ સહિત પ્રવર્તે*
Ok
294
*>>* ઇન્દ્રિઓ અંતઃકરણને *જીવ સહિત* પ્રવર્તે *એ એકડો* છે
Ok
295
*>>* *મુક્તપણાનું માન* જેને *ન આવે* એને મુક્તપણુ અડતુ નથી
Ok
296
*>>* ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ સહિત *એક જ વાર દર્શન* કર્યું હોય તો પણ *ક્યારેય વિસરતું નથી*
Ok
297
*>>* જેમ જેમ *બ્રહ્મભાવ વધતો* જાય તેમ તેમ *દાસભાવ પણ વધવો* જોઈએ
Ok
298
*>>* ભગવાનને બદ્ધપણું કે *મુક્તપણું પણ અડતુ નથી*, એ કેવી રીતે એનો *વિચાર કરવો* જોઈએ
Ok
299
*Title
* _*વેગ કેમ લાગે ?*_
300
*>>* *ડિમાન્ડ* ઊભી થાય તો *વેગ આવે*, વેગ આવે તો હેત થાય અને *હેત થાય તો સ્મૃતિ રહે*
Ok
301
*>>* કેવળ *વિચાર કરતા ડિમાન્ડ* વધારે વેગ લગાડે છે અને એ *ઊભી કરવી પડે છે*
Ok
302
*>>* આપણને *ફ્યુચરનું પ્લાનિંગ* કે ગોલ *નથી* માટે *વેગ લાગતો નથી*
Ok
303
*>>* *જગતના માર્ગમાં પ્રારબ્ધ* પ્રમાણે થાય છે પણ ભગવાનના માર્ગમાં *જેટલો વેગ લગાડે એટલું* થાય છે
Ok
304
*>>* દર્શન કે કથા પહેલા *અગાઉથી જ તૈયારી* કરી રાખી હોય તો *વેગ લાગે*
Ok
305
*>>* *તીવ્ર ઇચ્છાપૂર્વક* રસ સહિત અભ્યાસ કરે *તો સિદ્ધિ થાય*
Ok
306
*>>* આપણને પૂજામાં *કથામાં કે સભામાં ઝોલા* આવતા હોય એનો અર્થ એ છે કે આપણે એની *જરૂરિયાત જ નથી* કેમકે જમતા-જમતા કોઈને જોલા આવતા નથી
Ok
307
"*ધામમાં જઈએ ત્યાં સુધી* આ દર્શન મારે *યાદ રાખવા* છે" એમ નક્કી કરીને *દર્શન કરે તો યાદ રહે*
Ok
308
*>>* સત્વગુણી હોય એને જ વેગ લાગે ને રજોગુણી કે *તમોગુણીને ન લાગે એવું નથી*, ન લગાડે તો *સત્વગુણને પણ ન લાગે*
Ok
309
*>>* *અભક્ત હોય* અને મને સહિત વર્તમાન દર્શન કરે તો *દર્શન વિસરે નહીં પણ* એનું કલ્યાણ ન થાય *કલ્યાણ તો આશ્રયથી જ થાય છે*
Ok
310
*>>* *આશરો હોય પણ તીવ્ર વેગે* કરીને દર્શન, કથા *ન હોય* તો કલ્યાણ તો થાય પણ *ભક્તપણામાં ખામી* ગણાય
Ok
311
*>>* ગૃહસ્થને નોકરી ન મળે તો બળતરા થાય, ભક્તને કે સાધુને *ઝોલા આવે તો બળતરા ન થાય*
Ok
312
*Title
* _*અવસ્થા કોને કહેવાય ?*_
313
*>>* જ્યારે *વિવેકે સહિત* યથાર્થપણે કોઈપણ *ઇન્દ્રિયના ભોગ ભોગવતા હોય* તેને *સત્વગુણપ્રધાન જીવ*ની *જાગ્રત અવસ્થા* કહેવાય
Ok
314
*>>* જે *position*માં રહીને *જીવ પંચવિષયને ભોગવે* છે તેને *અવસ્થા* કહેવાય
Ok
315
*>>* *અયથાર્થપણે વિષય ભોગવે* એ જીવની *જાગ્રતને વિષે સ્વપ્ન* અવસ્થા છે
Ok
316
*>>* *અંધધંધ સરખું વર્તે* અને *કોઈપણ વ્યક્તિને ન જાણે* અને જે વિષય ભોગવાય તેને *જાગ્રતને વિષે સુસુપ્તિ* કહેવાય
Ok
317
*>>* *અવસ્થાનું કારણ ત્રણ ગુણ* છે અને *ગુણનું કારણ પૂર્વકર્મ* છે
Ok
318
*>>* *પ્રજ્ઞાભિમાની* એટલે *સ્વભાવ, વાસના અને પોતે ખોટું કરતા હોય તો પણ તેને યોગ્ય ઠરાવવું*
Ok
319
*>>* *ઇન્દ્રિયોના વેગને પાછા ન વાળી શકે* તો તે જીવને *તૈજસાભિમાની* કહેવાય
Ok
320
*>>* *ભગવાનની સામે પણ પોતાના સ્વભાવ મૂકે નહીં* તો તેને *પ્રજ્ઞાભીમાની* કહેવાય
Ok
321
"*નેત્રસ્થાનકને વિશે*"નો અર્થ છે *કોઈપણ ઇન્દ્રિયના ગોલકમાં*
Ok
322
*>>* *વિશ્વાભિમાની* જીવાત્મા એટલે *જગતનું અભિમાન*
Ok
323
*>>* *અવસ્થા* એટલે *position* પણ *એક વ્યક્તિની positionની વાત નથી* આખી *ટીમ*ના positionની વાત છે
Ok
324
*>>* *પ્રતિલોમ* દ્વારા *ભગવાનના ભોગને ભોગવે* એ *તૂર્ય અવસ્થા* એટલે કે *ચતુર્થ અવસ્થા* છે
Ok
325
*>>* *સુષુપ્તિ* એ પણ *એક ભોગ* છે કારણ કે *ઉઠયા પછી અભિવ્યક્તિ થાય* છે અને એનો *આનંદ આવે* છે
Ok
326
*>>* જ્યાં સુધી *જગતના ભોગનો ત્યાગ ન થાય* ત્યાં સુધી *આપણો જીવ સંસારી મટતો નથી*
Ok
327
*Title
* _*વિશ્વાસ કરવાની Procedure.*_
328
*>>* *આંખો બંધ* કરીને *વિવેકરૂપી આંખથી* સામેના પાત્રની *સાચાઈ અને ખોટાઈ* જોવી એ *વિશ્વાસની પ્રોસીજર* છે
Ok
329
*>>* *મહાત્મ્ય* હોય તો *શ્રદ્ધા અને વિશ્વાસ* આવે
Ok
330
*>>* *વિશ્વાસ* સામેની *વ્યક્તિમાં* હોય છે અને *શ્રદ્ધા* એના *વચનમાં* હોય છે
Ok
331
*>>* વિશ્વાસમાં *સ્થૂળ આંખો બંધ* કરીને *વિવેકની આંખ ખોલવાની* હોય છે
Ok
332
*>>* *જોવાનું બંધ* થાય અને *માનવાનું શરૂ* થાય એને *વિશ્વાસ* કહેવાય
Ok
333
*>>* *ખોટા વ્યક્તિમાં શ્રદ્ધા* અને વિશ્વાસ રાખે તો એની *ભક્તિ અને સુખ બંને જતા રહે* છે અને *કેવલ હેરાનગતિ રહે* છે
Ok
334
*>>* સીતાજીએ સાધુના વેશમાં રાવણ ઉપર વિશ્વાસ કર્યો તો લાંબો સમય સુધી મુશ્કેલી વેઠવી પડી
Ok
335
*>>* *સાચી શ્રદ્ધા* હોય તો એ ભક્તિ અને *બધા સદગુણોની જનની* છે *નહીં તો શત્રુ* છે
Ok
336
*>>* *શંકર ભગવાને પ્રપોઝલ* શું છે ? એ નહોતું જોયું, પ્રપોઝલ *કોની છે એ જોયું* હતું એટલે એને *વિશ્વાસ* કહેવાય
Ok
337
*>>* ભગવાનના માર્ગમાં *વિરુદ્ધ સંકલ્પને ટાળવા* માટે *શ્રદ્ધાની જરૂર* પડે છે
Ok
338
*Title
* _*આપણે સવારે શા માટે ઊઠીએ છીએ ?*_
339
*>>* *જાગ્રતમાં* વિવેકની *અતિ દ્રઢતા* કરી હોય તો *સ્વપ્નમાં વિવેક રહે*
Ok
340
*>>* *જાગ્રતમાં સ્વપ્ન* અવસ્થા અને *સ્વપ્નમાં જાગ્રત* અવસ્થામાં સૌથી મોટો *તફાવત* એ છે *વિવેકનો ભાવ અને અભાવનો* છે
Ok
341
*>>* *આ વચનામૃતમાં જે વિવેક*ની વાત કરી છે એ વિવેક આત્માનાત્માના વિવેકની વાત નથી, *વર્ણશ્રમના ધર્મના વિવેકની* વાત છે
Ok
342
*>>* જીવના *ધર્મભૂતજ્ઞાનનું ગોલક એ બુદ્ધિ* છે, વ્યવહારિક વિવેક કે રાગની બુદ્ધિ એ પણ ધર્મભૂતજ્ઞાન જ છે પણ બગડેલુ છે
Ok
343
*>>* *જાગ્રતમાં સુષુપ્તિ* અને *સુષુપ્તિમાં જાગ્રત* એમાં પણ *વિવેકનો જ તફાવત* છે
Ok
344
*>>* માણસ *સુષુપ્તિમાંથી બહાર* આવે છે એના *બે જ કારણ* છે કાં તો *પંચવિષયની વાસના કે કાર્યની વાસના* અને કાંઈ ન હોય તો જીવવાની ઈચ્છાથી બહાર આવે
Ok
345
*>>* *વિવેક* છે એ જીવની *ધર્મભૂત-જ્ઞાનરૂપી સંપત્તિ* છે, *માયિક નથી*
Ok
346
*>>* *સ્વપ્નમાં જાગૃતિ અને સુષુપ્તિમાં જાગૃતિ એમાં પણ ફેર* છે સુષુપ્તિમાં જાગૃતિ એમાં કેવળ વિવેક જાગૃત હોય છે અને *spark રૂપ* છે જ્યારે સ્વપ્નમાં જાગૃતિ એ એમાં *action રૂપ* છે અને *duration લાંબુ* છે
Ok
347
*Title
* _*આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે ?*_
348
*>>* પ્રકાશ એટલે વિવેકાત્મક જ્ઞાન
Ok
349
*>>* ભગવાને સૌપ્રથમ વિવેકને *બ્રહ્માજીને આપ્યો*, બ્રહ્માજીમાંથી *વેદોમાં* આવ્યો, એમાંથી *શાસ્ત્રોમાં* આવ્યો, તેમાંથી સત્પુરુષોએ યથાર્થપણે ગ્રહણ કર્યો અને આપણા સુધી પહોંચાડ્યો
Ok
350
*>>* *ઇન્દ્રિયો જાય ત્યાં મન* વિષયમાં *જતું રહે* છે માટે *ઇન્દ્રિયો ધરો* છે અને *મન છે એ ચક્ર* છે એવું આ વચનામૃતને આધારે લાગે છે
Ok
351
*>>* સારા સ્થાનમાં રહે પણ *સત્પુરુષમાં ન જોડાય* ત્યાં સુધી *વૃદ્ધિને ન પામે*
Ok
352
*>>* દિન-દિન પ્રત્યે વૃદ્ધિ પામે એટલે કે એકાંતિકભાવને પામે
Ok
353
*>>* ભગવાનની *પરાવાણી* છે એ *તેજના પ્રવાહ*રૂપ છે એટલે કે *વિવેકના ઘન સ્વરૂપે* છે
Ok
354
*>>* *આને આ જન્મે પૂરું* કરવું હોય તો સારા *સ્થાનમાત્રથી નથી* થતું *સત્પુરુષથી થાય* છે
Ok
355
*>>* *સત્પુરુષ* છે એ *આધ્યાત્મિક નૈમિષારણ્ય* ક્ષેત્ર છે
Ok
356
*>>* *દ્રષ્ટા અને દ્રશ્યને* જે એક થવા નથી દેતો એમાં *વચ્ચે વિચાર* રહ્યો છે, *એ વિચાર* એટલે *ભગવાનનો વિવેક*
Ok
357
*>>* વિરાટ પુરુષની વૈખરી વાણીમાંથી જીવની પરા, વૈખરી, પશ્યંતી અને મધ્યમા એ ચાર ભેદ છે
Ok
358
*>>* નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે *મોટા પુરુષની* પાસે રહે તો ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થાય, એથી દૂર હોય પણ એની *છત્રછાયામાં હોય તો બુઠ્ઠી થાય*
Ok
359
*>>* જીવ જેમ જેમ *ભક્તિ અને ઉપાસના* કરતો જાય તેમ તેમ એના *હૃદયમાં પ્રકાશ* થતો જાય છે એટલે કે *વિવેક* વધારે ને *વધારે જાગ્રત* થતો જાય છે
Ok
360
*Title
* _*પ્લેટફોર્મનો લાભ કોણ લઈ શકે ?*_
361
*>>* આપણે *ભગવાનની સેવા માટે* અને સત્સંગના સુખ માટે આપણે *ખામીઓને કેટલી દબાવી શકીએ* છીએ *એટલી જ મોટાઈ* છે મોટી ગાદી પર બેસવું એ મોટાઈ નથી
Ok
362
*>>* *સારો સંગ* હોય પણ *પુરુષાર્થ ન કરે* તો *વધે નહીં* ને પુરુષાર્થ ખૂબ કરે પણ સારો *સંગ ન હોય* તો *પણ વધે નહીં*
Ok
363
*>>* આપણી *નબળાઈ*, ખામીઓ આપણને સત્સંગના *પ્લેટફોર્મનો પૂરો લાભ લેવા દેતી નથી*, નહીં તો *પ્લેટફોર્મ* તો પર્વતભાઈને કે ગોપાળાનંદ સ્વામીને અને આપણને એક *સરખું જ મળ્યું* છે
Ok
364
*>>* *સંગ એટલે* માત્ર ભેળું રહેવું એમ નહીં પણ *હેત અને નિષ્ઠા* હોવી જોઈએ
Ok
365
*>>* *પૂર્વ સંસ્કાર*નો રોલ સારા માહોલનો *યોગ કરાવી દેવો* એટલો જ છે પછી *પુરુષપ્રયત્ન તો જાતે જ કરવો* પડે છે
Ok
366
*>>* ભગવાનના *મનુષ્યચરિત્રમાં મોહ ન થાય* એ જ સાચો *નિશ્ચય* મહારાજે કહ્યો છે
Ok
367
*>>* સંગ, પુરુષાર્થ અને પૂર્વ સંસ્કાર એમાં *સૌથી વધારે બળવાન સંગ* છે
Ok
368
*>>* પૂર્વ સંસ્કારને આધારે *બુદ્ધિ હોય* તો શાસ્ત્ર *સમજાઈ જલ્દી જાય* પણ *પ્રેક્ટીકલમાં મૂકવામાં* તો બુદ્ધિ ઓછી હોય કે વધારે હોય *બંને સરખા* જ છે
Ok
369
*>>* આપણી અંદર સારા અને નબળા *બંને સંસ્કારો પડ્યા* જ છે પણ જેવો *માહોલ હોય એવા* સંસ્કાર *ઉદય થાય* છે
Ok
370
*>>* ભગવાનના *મનુષ્યચરિત્રમાં ખામી ન દેખાય* એના માટે *અગાઉથી ધારણા* કરીને *પ્રેક્ટિસ કરવી*
Ok
371
*>>* પ્રેક્ટિસ કરવા માટે ભગવાનના *સાધુ જરૂર ઉપયોગી* થાય છે પણ આપણું *મન ધાર્યું મુકાવે ત્યારે*, પરંતુ એને ભગવાનને ઠેકાણે ન બેસાડી દેવા
Ok
372
*>>* આ *જીવને પોતાની ખામી એટલી નથી* નડતી જેટલી ભગવાનના મનુષ્ય *ચરિત્રમાં ખામી અને મોટા પુરુષનો અવગુણ* ખામી નડે છે
Ok
373
*>>* કોઈ પોતાની પાત્રતા ઓછી જોખવા માંગતા જ નથી
Ok
374
*Title
* _*વૈરાગ્ય અને ભક્તિમાં એન્ટ્રી કેવી રીતે થાય.*_
375
*>>* વૈરાગ્ય ન હોય તો *વૈરાગ્યમાં / સત્સંગમાં એન્ટ્રી* કેમ કરવી તો જેને જગતના *દોષ દેખાતા હોય એનું મનાય* તો એન્ટ્રી થાય
Ok
376
*>>* *અન્નનો અભાવ* થાય એટલે એ *મૃત્યુની નિશાની* છે અને *કથાનો અભાવ* થાય એ સત્સંગમાંથી *પડવાની નિશાની* છે
Ok
377
*>>* *સ્વતંત્રતા* મળે અથવા *મફત* મળતું હોય એટલે માણસને વિષયની *તૃપ્તિ થતી નથી*
Ok
378
*>>* સત્સંગ, કથા અને *ભક્તિની અવધી નથી* કારણ કે એ *સાધન પણ* છે અને *સાધ્ય પણ* છે
Ok
379
*>>* વૈરાગ્ય અને બ્રહ્મચર્ય એટલે કે *ધર્મની* એન્ટ્રી છે *અવધિ છે*
Ok
380
*>>* *સ્વતંત્રતા* મળે ત્યારે *ખબર પડે* કે આપણને *કેટલી વાસના* છે
Ok
381
*>>* વર્તમાન કે ભૂતકાળના *આદર્શ ભક્તો પાસેથી ભગવાનને સંભારવાની*, જગતને ખોટું કરવાની *યુક્તિ શીખવી*
Ok
382
*>>* *ભક્તિ* એ કેવળ *ક્રિયારૂપ નથી* એટલે પદાર્થ, *ક્રિયા સાથે ભાવના* પણ જોઈએ
Ok
383
*>>* *સમર્પણ એ જ ભક્તિ* છે, ભક્તિની શરૂઆત કરવી હોય તો થોડું થોડું સમર્પણ કરતા શીખવું
Ok
384
*>>* વરતાલના 11માં વચનામૃતમાં સત્પુરુષની *સ્થિતિ અને મહિમાનો પરસ્પર વિરોધ* આવે છે એનું એ સમાધાન છે કે *સત્પુરુષમાં લૌકિક હેત કરવો*
Ok
385
*>>* *નિષ્કુળાનંદ સ્વામી અભણ* હતા તો પણ એમણે *લખેલા શાસ્ત્રો* બીજા શાસ્ત્રને પણ વટી જાય એવા છે અને *યુનિવર્સિટીમાં માન્ય હતા*
Ok
386
*>>* ભગવાનને કાંઈક *સમર્પણ કરવાનું અરમાન રાખવું*, ખાલી માંગવાનું ન રાખવું
Ok
387
*>>* આપણે કોઈ પ્રકારનો *પ્રબંધ, લાજ* કે લિમિટ *ન હોય* તો *શું કરીએ ?* એનો તપાસ કરવો
Ok
388
*>>* ક્રિયા અને પદાર્થ એ ખાલી વાસણને ઠેકાણે છે એમાં *ભાવના ભળે ત્યારે ભક્તિ* થાય
Ok
389
*>>* વિષયનો *અભાવ કરવાનો* કે સમર્પણ કરવાનો *આદર કરે તો ભગવાન મદદ કરે*
Ok
390
*Title
* _*ઈર્ષા કેમ ટળે ?*_
391
*>>* *માનનું કેન્દ્ર મહારાજ*, સત્સંગ, ગુરુ કે પરંપરા હોય તો એને *સ્વાભિમાન* કહેવાય અને *માનનું કેન્દ્ર પોતે* જ હોય કે 'હું જ આવો છું' તો એને *અભિમાન* કહેવાય
Ok
392
*>>* ભગવાન રાખે, સાધુતા રાખે કે *સારું કામ કરે* એટલે *નિંદા કરનારા* તો *મળી જ રહે* છે
Ok
393
*>>* *સાધુ થવું હોય એનું માન ટળે* એટલે કે ભગવાન પાસે જવું હોય એનું માન ટળે
Ok
394
*>>* ઈર્ષા, *માન વગેરે માનવસર્જિત દોષો છે* એટલે કે આપણી માન્યતારૂપ છે
Ok
395
*>>* મહાત્મ્ય એટલે તુલનાત્મક જ્ઞાન
Ok
396
*>>* આપણે સારું કામ કરતા હોઈએ ને કોઈ નિંદા કરનારા કે *વિરોધ કરનારા ઉભા ન થાય* તો એનો *અર્થ એ થાય* કે આપણે સામાન્ય કાર્ય જ કરીએ છીએ, *સારું નથી કરતા*
Ok
397
*>>* આપણા *મનની ટ્રીટમેન્ટ આપણે પોતે જ કરવાની* હોય છે એટલે કે આપણું ગાંડપણ આપણે પોતે જ કાઢવું પડે છે
Ok
398
*>>* *માનવસર્જિત* દોષો છે એને માણસ ધારે તો *જરૂર ટાળી શકે* છે
Ok
399
*>>* *બીજા સારું કામ* કરતા હોય અને *આપણે સહન ન* કરી શકીએ એ આપણા *હૃદયની કમજોરી* છે
Ok
400
*>>* જેને મહારાજ કે સત્સંગની *ખુમારી ન હોય* એને જ બધા *દોષો પીડે* છે
Ok
401
*>>* જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ કોઈપણ સંબંધી માન છે એ *દેહાભિમાનને જ વધારે* છે
Ok
402
*>>* માન, મત્સર, અસૂયા, ઈર્ષા, દ્રોહ, વૈર અને વિનાશ એ *અનર્થની પરંપરા* છે
Ok
403
*>>* સારું બિયારણ ચાર મહિનામાં ખતમ થઈ જાય છે જ્યારે *ખડનું બીજ 40 વર્ષે* પણ નાશ થતો નથી માટે *દોષોનું નિંદામણ કરે જ રાખવું* પડે છે
Ok
404
*Title
* _*Burning Desire કેવી રીતે થાય ?*_
405
*>>* ભગવાનના *નામનો મહિમા* તો *વાસ્તવિક* છે પણ *કેટલા વેગથી* નામ લે છે એટલું *તત્કાળ ફળ* મળે છે
Ok
406
Desire* એટલે *મળે તો ઠીક* છે ના મળે તો વાંધો નહીં પણ *Burning Desire એટલે કરેંગે યા મરેંગે*
Generate burning desire to please God and to do seva for His mission
407
*>>* ભગવાનના દર્શન, સ્પર્શ કે શ્રવણ *ઝનુન સહિત* થાય તો *તત્કાળ ફળ મળે* છે
Ok
408
*>>* *મહિમા, અભ્યાસ અથવા ધક્કો* લાગે તો Burning Desire લાગે
Ok
409
*>>* *વિજાતીયથી* જુદા પાડવું એ *સામાન્ય જ્ઞાન* છે પણ *સજાતીયથી* જુદો પાડવો એ *વિશેષ* જ્ઞાન છે અને *મહિમા* છે
Ok
410
*>>* *કેટલા વર્ષથી ભક્તિ* કરે છે એ ભગવાન *નથી જોતા*, *કેટલા વેગથી* કરે છે *એ જુએ છે*
Ok
411
*>>* *ગજેન્દ્રએ* જીવથી ભગવાનનું *એકવાર અડધું નામ* લીધું તોય *ભગવાન રક્ષા માટે* આવી ગયા
Ok
412
*>>* જીવના કલ્યાણમાં *ભગવાન છે એ સાધારણ કારણ* છે જ્યારે ભગવાનના *સંત એ અસાધારણ કારણ* છે
Ok
413
*>>* Burning Desire ન હોય પણ જો *Burning Desireવાળા* ભગવાનના *સાચા સંત* સાથે *જોડાઈ જાય* તો *Burning Desire ઉત્પન્ન* થાય
Ok
414
*>>* ભગવાનના દર્શન-સ્પર્શમાં *ભક્ત-અભક્ત નથી જોતા*, *કેટલો વેગ* છે એ જ ભગવાન *જોવે છે*
Ok
415
*>>* *રોટલા માટે* દોડવું અને *જીવ માટે દોડવું* એમાં *ફરક* હોય છે
Ok
416
*Title
* _*અંતરમાં સતયુગ કેમ પ્રવર્તે ?*_
417
*>>* *દ્વાપર કે કળિયુગની પ્રવૃત્તિ* વધતી હોય ત્યારે ધ્યાન-ધારણા કરવા કરતાં *સેવાની પ્રવૃત્તિ કરવી*
Ok
418
*>>* *પ્રવૃત્તિનો કંટ્રોલ* કરે એટલે *યુગના ધર્મોનો અને ગુણનો પણ કંટ્રોલ* થઈ જાય છે
Ok
419
*>>* યુગના ધર્મોના પ્રવર્તક *મહાપુરુષો* છે *એમના આધારે યુગના ધર્મ પ્રવર્તે* છે
Ok
420
*>>* *પ્રવૃત્તિ બદલવાથી* અંદરના *ગુણો બદલતા નથી રૂંધાય* છે
Ok
421
*>>* ગુણની પ્રવૃત્તિનું કારણ *સંગ, આહાર અને ક્રિયા* છે કેવળ પૂર્વકર્મ નથી
Ok
422
*>>* *ભગવાનનું કાર્ય* કરવું અને *ભગવાનના ભક્તની સેવા* કરવી એ *નિર્ગુણ પ્રવૃત્તિ* છે
Ok
423
*>>* *મોટાપુરુષો સાથે હેત* થઈ જાય તો ગમે તેવા *તામસીકર્મ* હોય તે પણ *નિર્ગુણ થઈ જાય* છે
Ok
424
*>>* *ભગવાનના સંત* છે તે બધાને *ચાલવાની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ* આપનારા છે એનો અર્થ એવો કરવો, કે *ભગવાનને માર્ગે ચાલવાની શક્તિ* આપનારા છે
Ok
425
*>>* *સતયુગ*માં કેવળ *ભગવાન માટે કર્મ* કરતા હોય, *ત્રેતાયુગ*માં *ફળ પ્રાપ્તિ માટે કર્મ* કરે, *દ્વાપરયુગ*માં *બીજા કરતાં પોતાને વધુ ફળ મળે* એના માટે કર્મ કરે અને *કળિયુગ*માં *પોતાને ફળ મળે કે ના મળે બીજાને તો મળવું જ ન જોઈએ*
Ok
426
*>>* ક્યારેક *સત્વગુણી*ને *ભગવાનની નિષ્ઠા ન થાય* અને *તમોગુણી*ને *ભગવાનની નિષ્ઠા થાય* છે તેનું *કારણ સંગ* છે
Ok
427
*>>* *સત્વગુણ*ની મોટામાં મોટી *ખામી* એ છે કે તેને *રજોગુણ* અને *તમોગુણ* વિના ચાલતું નથી
Ok
428
*>>* જેનું *બાહ્યજીવન નિયમમાં* થાય તેના *અંદરના ગુણ* પણ નિયમમાં થાય
Ok
429
*>>* *સંગ* એટલે *ભેળા રહેવું એમ નહીં*, પણ *હેત*
Ok
430
*>>* *મોટાપુરુષ* છે એ *કળિયુગ*માં પણ *સતયુગના ધર્મ પ્રવર્તાવે* છે
Ok
431
*>>* *સારી પ્રવૃત્તિ* કરે અને અંદરના *ગુણ રૂંધાય એ ટેમ્પરરી* છે પણ *સત્પુરુષમાં હેત* કરે તો એના *ગુણ બદલી જાય* છે
Ok
432
*>>* સત્વગુણના *બે પાસા* છે એક તો *ભગવાનનુ જ્ઞાન* થવું અને બીજું કે *સુખમાં બંધાવવું*, એ બંનેમાંથી *શું લેવું એ પોતાના હાથમાં* છે
Ok
433
*>>* એકેય *ગુણનુ અભિમાન ન કરવુ* પણ તેનો *ભગવાનના માર્ગમાં ઉપયોગ* કરવો
Ok
434
*>>* *સત્વગુણ* વર્તતો હોય ત્યારે *ભગવાનની મૂર્તિનું ધ્યાન* કરી લેવું
Ok
435
*>>* આ *વચનામૃતમાં જે યુગોની વાત* આવી તે *અંદરના યુગ ની વાત* છે. *બહારના યુગની નહીં*
Ok
436
*>>* *બહાર કળિયુગ* હોય એટલે *અંદર કળિયુગ* હોય જ *એવું જરૂરી નથી* બહારના યુગને અને અંદરના *યુગને કનેક્શન નથી*
Ok
437
*>>* *બહારના યુગ* ને *ગુણ સાથે કનેક્શન* છે
Ok
438
સવારની કથા આધારિત સાપ્તાહિક પરીક્ષા -3 (તા.૧૯/૦૯/૨૨ થી તા.૨૫/૦૯/૨૨સુધી )
Ok
439
*Title
* _*સારી રુચિને કેમ ટકાવી રાખવી ?*_
440
*>>* જો *વાસના બળવાન* હોય તો *વિષય પમાડે* અને જો *રુચિ* બળવાન હોય તો *ભગવાન* પમાડે
Ok
441
*>>* જો મોટાપુરુષના વચનમાં *શ્રદ્ધા અને વિશ્વાસ* હોય તો *ગમે તેવા રજોગુણ* અને *તમોગુણ* ટળી જાય અને *હંમેશા સત્વગુણ* રહે
Ok
442
*>>* *શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા* એટલે કે *પોતાના સ્વભાવ ઉપર વાત કરે એવા વચનમાં* શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા
Ok
443
*>>* સાચા *સંતમાં જો હેત* થઈ જાય તો *વાસના બળવાન હોય તે પણ ટળી જાય*
Ok
444
*>>* આપણી *રુચિ ફરતી રહે* છે. તેથી તેને *ખીલે બાંધી રાખવી*
Ok
445
*>>* *રુચિ* આપણે *જેવું વાતાવરણ સેવીએ* તેના આધારે થાય છે
Ok
446
*>>* આપણું *પ્રારબ્ધ* એ *પૂર્વકર્મના આધારે* છે
Ok
447
*>>* આપણી રુચિ એ *ભગવાન* અને *મોટાસંતની સાથે align* હોવી જોઈએ
Ok
448
*>>* જેને જેમાં *શ્રદ્ધા હોય છે તે તેવો હોય* છે
Ok
449
*>>* આપણા *પૂર્વકર્મ* આપણને *ખાડામાં લઈ જાય તેવા* છે પણ *ખાડામાં થોડું પડાય ?* *સ્ટેરીંગને વાળીને બ્રેકની ઉપર ઉભા રહી જવું*
Ok
450
*>>* આપણી *મોટાઈ શેમાં* છે ? તો *ભગવાનની નિષ્ઠા, રુચિ અને સેવા કરવામાં* છે
Ok
451
*>>* *આત્મનિષ્ઠા, વૈરાગ્ય* અને *ભગવાનનો મહિમા* હોય તેની *રુચિ ક્યારેય બદલતી નથી*
Ok
452
*>>* *એકસરખી રુચી રાખવી* એ આ *વચનામૃતનો સાર* છે
Ok
453
*>>* *રુચિ ફેરવવી એ ઘણી અઘરી* છે એટલા માટે *ભગવાનને 18 અધ્યાય કહેવા પડયા*
Ok
454
*>>* *રુચિ જો સારી* હોય તો *ભગવાન છેલ્લે અક્ષરધામમાં* લઈ જાય છે
Ok
455
*>>* *સાધના કરવી હોય* તો *પોતાના સ્થાને* એટલે કે *પોતાના ધર્મમાં રહીને* કરવી
Ok
456
*>>* આપણે *અક્ષરધામમાં જવું હોય*, તો *ભગવાનના એકાંતિક સંતની પાંખમાં બેસી જવું*
Ok
457
*Title
* _*ભગવાન પ્રધાન ક્યારે થાય ?*_
458
*>>* પોતાના *સ્વભાવ સુધારવાની તૈયારી* હોય ત્યાં સુધી સત્સંગમાં આપણે *નવા ગણાઈએ નહીં તો* કાલના આવેલા હોય તો *એ જુના* ગણાય
Ok
459
*>>* જો આપણે ભગવાનનું કામ કરીએ તો આપણું કામ તો થઈ જ જાય પણ આ *જીવને અધૂરાઈ* છે એટલે ભગવાનનું કામ કરતા કરતા પણ *પેલા પોતાનું કામ કરી લે* છે
Ok
460
*>>* આપણા જીવનમાં *આપણું ટોરેલું હોય* એટલે કે બગાડેલું હોય એ *સાચા સંતમાં* જોડાઈએ તો જ *સુધરે*
Ok
461
*>>* સત્સંગમાં *દાસના દાસ* થઈએ તો *સાધુ* ગણાય એ *bossના દાસ* થઈએ તો *નહીં*
Ok
462
*>>* આમ ઉઠીએ, આમ બેસીએ કે *આમ ગુરુકુળ ચલાવીએ* તો ભગવાન *રાજી* થાય એવું *અનુસંધાન* દરેક ક્રિયામાં રાખે તો ભગવાન પ્રધાન થયા કેવાય
Ok
463
*>>* બીજા ભગવાનના ભક્તોનું *સહન કરે એ સાધુ* કહેવાય
Ok
464
*>>* *વખાણ* છે એ *કુપથ્ય* છે, એ જેટલું ખાય એટલું પેટ બગડે
Ok
465
*>>* ગૃહસ્થ જેમ વ્યવહાર કરતા કરતા પોતાનું અને ઘરનાનું કરી લે છે, એમ આપણે *સેવા કરતા કરતા* મહારાજ *રાજી કેમ થાય એ કરી લેવું*
Ok
466
*>>* જે સ્વભાવ ઘસીને ભગવાનની ભગવાનને રાજી કરતા હોય એને *પૂછીને આપણે સેવા કરીએ* તો આપણો *સ્વભાવ ઓછા થાય*
Ok
467
Advance preparation* કરી હોય તો કોઈ આપણા સ્વભાવને ઘસે કે આપણી કાપે કે *આપણને તપાવે તો વાંધો ન આવે*
Prepare in advance, manage expectations, stay detached when you know you will be tested. Specially when dealing with internal enemies - Anger, Lust, jealousy, greed...
468
*>>* જેને *સ્વઆદર હોય* એ ભગવાનને *રાજી ન કરી શકે*
Ok
469
*>>* સાધન *સગવડતા આપ્યા વિના* KPI એટલે કે *પરિણામ ડિમાન્ડ કરે* એ આપણને *ઉકાળ્યા* ગણાય
Ok
470
*>>* *મોટી ગાદીએ બેસી* ગયા હોય એટલે *આપણું સુધારી જ દે એવું ન હોય*, એમનું તો સુધારી લે
Ok
471
*>>* *વ્યવહારમાં* પ્રાઇવેટલી જોડાઈ જઈએ એ બરાબર ન ગણાય, ભગવાનને *રાજી કરવા જોડાઈએ તો વાંધો નહીં*
Ok
472
*>>* *સેવા કરતા હોય* એણે *વૈરાગ્ય વધારે* રાખવો કારણકે એને સગવડતાનો ચાન્સ વધારે છે
Ok
473
*>>* આપણને જ્યારે *સ્વતંત્રતા મળે ત્યારે* આપણે આપણું કામ પડતું મૂકીને *ભગવાનનું કામ કરીએ* તો ભગવાન *રાજી થાય*
Ok
474
*>>* *છેલ્લા શ્વાસ* સુધી *કસણીમાં* રહે તો *સાધુ* થયો ગણાય
Ok
475
*Title
* _*મહારાજ નો સર્વોપરી નિશ્ચય કેવી રીતે કરવો ?*_
476
*>>* *પ્રમાદ, વિપ્રલિપ્સા, ભ્રમ અને કર્ણ અપાટવતા * એ ચાર દોષ ન હોય એને *આપ્તપુરુષ* કહેવાય
Ok
477
*>>* *નિર્ણય* કરવો તો *આપ્તપુરુષ દ્વારા* કરવો *બકાલીપુરુષ પાસેથી ન કરવો*
Ok
478
*>>* *અહમ અને મમત્વ* સહિત *ભક્તિ અને સેવા* કરે છે એટલે *ઈર્ષા થાય* છે
Ok
479
*>>* *આપ્તપુરુષો* કોઈ દિવસ કોઈને *ખોટા રવાડે ચળાવતા નથી*
Ok
480
*>>* *સત્પુરુષ* તો *ઘરે ઘરે* હોય પણ *આપ્તપુરુષ ઝાઝા ન હોય*
Ok
481
*>>* *સામાન્ય સંત* અને *મહાન સંત*માં *કેવળ ઈર્ષાનો જ ફેર* હોય છે
Ok
482
*>>* *ઐતિહાસિક પ્રસંગો* અને *વર્તમાન પ્રસંગો*ના આધારે *મહારાજ સર્વોપરી* છે તેનો *નિર્ણય કરવો*
Ok
483
*>>* જે *link ડાયરેક્ટ ભગવાન પાસે* પહોંચતી હોય એને *પરંપરા* કહેવાય
Ok
484
*>>* જે સંતને *માન કે મોટાઈ ન હોય* એ *સાચા સંત* કહેવાય
Ok
485
allrounder આપ્તપુરુષ કદાચ ન મળે* તો પણ *એક-એક feildના master આપ્તપુરુષો* હોઈ શકે
Ok
486
*>>* જેને *મહારાજના મિશન સામે દ્રષ્ટિ* હોય એને ક્યારેય *ઈર્ષા ન થાય*
Ok
487
*>>* *ભગવાનનો નિર્ણય ઓથેન્ટિક પુરાવા ના આધારે* કરવો જોઈએ બીજાને આધારે નહીં
Ok
488
*>>* *વિપ્રલિપ્સા* એટલે *ભગવાનનું કામ કરતા કરતા મારું કંઈક ગોઠવાઈ જવું જોઈએ*
Ok
489
*>>* બીજા મહારાજને સર્વોપરી માને કે ન માને પણ *આપણે બરાબર નિર્ણય કર્યો હોય તો આપણો નિર્ણય ન ફરે*
Ok
490
*>>* આપણને *પૂછ્યા વિના નિર્ણય લઈ લે* અને *ભગવાનનું કામ થતું હોય* તો *રાજી થવું ઈર્ષા ન કરવી*
Ok
491
*>>* *મોટા મોટા સત્પુરુષો* પણ *વિપ્રલીપ્સા માંથી બાકાત નથી* હોતા
Ok