Utkarsh6 Flashcards

Spiritual

1
Q

*Title

A
  • _ભગવાનનો પર્સનલ અને પોઝિશનલ પાવર_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

» ભગવાનની મૂર્તિને આધારે તેજ, ધામ અને શક્તિઓ છે એ બધાને આધારે મૂર્તિ નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

» ભગવાનના વ્યક્તિત્વને ઓળખે અને પોઝીશનમાં ભૂલો ન પડે તો કલ્યાણ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

» સમાધિ કરતા પણ માન્યતા ફેરવવી એ કઠણ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

» માણસના શરીરમાં જીવ અને તત્વોમાં ભેદ છે પણ ભગવાનમાં એવો ભેદ નથી આખી મૂર્તિ જ સાકરના નાળિયેર જેવી છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

» ભગવાનની મૂર્તિ એ ધામ તેજ અને શક્તિઓનું નિર્માણ કરી શકે છે એ બધા ભેગા થઈને મૂર્તિનું નિર્માણ કરી શકતા નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

» ભગવાનનો પ્રભાવ પર્સનાલિટીથી છે પોઝિશનથી નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

» ભગવાનને નિરાકાર સમજવા, ભગવાનના ભક્તનો દ્રોહ કરવો અને ભગવાનને માઈક જાણવા એ ત્રણ અપરાધ ભગવાન માફ નથી કરતા

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

» ભગવાનની મૂર્તિને આધારે તેજ છે તે જ ને આધારે મૂર્તિ નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

» ભગવાનની મૂર્તિ દિવ્ય છે પણ ભોગ તો માઈક જ ભોગવે છે એ ભગવાનનો સંકલ્પ છે અને કરુણા છે માઈક ભોગથી જ તૃપ્તિ થવી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

» ભગવાનની મૂર્તિનો શણગાર એ અક્ષરધામ નથી અક્ષરધામનો શણગાર મૂર્તિ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

» કલ્યાણ સમાધિથી નથી થતું માન્યતા ફેરવવાથી થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

» ભગવાન પર્સનલ લીડર છે અને તેજ, શક્તિ કે ધામ એ ભગવાનની પોઝીશન છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

» ભગવાનના પર્સનલ પાવરને જે નથી જાણતો એ જ પોઝીશનલ પાવરને ઈચ્છે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

» બરોબરીયાનું સારું દેખીને રાજી થાય એ બહુ કઠણ છે, એને મહારાજ સાધુતા કહે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

*Title

A
  • _ભગવાનનું કયું સ્વરૂપ કલ્યાણકારી?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
17
Q

» સારામાં સારુ એ કે ભગવાનના ભક્તની ક્રિયા ગમે અને ભૂંડામાં ભૂંડું એ કે એમાં મનુષ્યભાવ આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
18
Q

» આ લોકમાં ભગવાનની મૂર્તિ તે કારણ રૂપ છે પણ ભગવાનના ધામનું કારણ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
19
Q

» ભગવાનનું સ્વરૂપ માઈક હોય તો પણ તેમના સંબંધે કરીને માઇક વસ્તુઓ પણ દિવ્ય થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
20
Q

» નવા મુમુક્ષુની સેવા ગ્રહણ કરવા માટે જ ભગવાન અહીંયા આવે છે કારણ કે તેમને મુક્તોની પંક્તિમાં ભેળવવા છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
21
Q

» ભગવાનના સામર્થ્ય કે એશ્વર્યામાં નહીં પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
22
Q

» ભગવાન પોતાના પ્રેમીભક્તો અને વિરહીભક્તોની આગળ અસલ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
23
Q

» મહારાજે વારંવાર પરમહંસોના જવાબમા શંકા કરી કારણ કે પૃથ્વી પરના સ્વરૂપને અધિક બતાવવા માટે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
24
Q

» તેજના આધારે ભગવાનની મુર્તી એમ નહીં પણ મુર્તીના આધારે તેજ એમ માનવું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
25
Q

*Title

A
  • _નિષ્ઠાની નિશાનીઓ_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
26
Q

» સેવા સમર્પણની અભિરુચિ અને પક્ષ હોય તો એને નિષ્ઠા કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
27
Q

» નિષ્ઠા હોય તો ગરીબ પણુ આવવું જોઈએ, ગરીબ પણુ એટલે બદલો લેવાની ભાવના નહીં

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
28
Q

» પોતાનુ આત્મદર્શન થયું હોય એ બીજાના આત્માને દેખે છે એટલે કે હું ભગવાનને માર્ગે કેટલો ચાલ્યો છું અને બીજા પણ કેટલા ચાલ્યા છે એ ઓળખાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
29
Q

» આપણે જે સેવા કરીએ છીએ એનાથી અતિ સંતોષ હોય તો ધન્યતા અનુભવે સામાન્ય સંતોષથી ધન્યતા નથી અનુભવાતી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
30
Q

» ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં અભીનિવેશ થાય તો એમનું કાળ પણ બગાડી શકતો નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
31
Q

» આપણે જે સેવા કરીએ છીએ એમાં પૂર્ણતા મનાય તો કલ્યાણ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
32
Q

» ગમે તેવા ઉત્કૃષ્ટ સદગુણો હોય અને તોય એનુ અભિમાન ન આવે તો એનો અર્થ કે એને નિષ્ઠા છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
33
Q

» ઈર્ષા ન થવી, ગરીબ થઈને રહેવું, દાસાનું દાસ થઈને રહેવું, એ આદિક માહાત્મ્ય નીચેના રિફ્લેક્શન છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
34
Q

*Title

A
  • _નિષ્ઠા કોને કહેવાય?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
35
Q

» ખુલ્લેઆમ ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખી શકે તો એને નિષ્ઠા કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
36
Q

» પૂર્ણકામ પણુ માને તો અહો અહો થાય એટલે કે ખુલ્લેઆમ પક્ષ રાખી શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
37
Q

» ભગવાનની સાચી નિષ્ઠા હોય તો એનું ભૂંડું કાળ ક્રમ કે માયા પણ કરી શકતા નથી જેમકે અર્જુન, પ્રહલાદ, શાસ્ત્રીજી મહારાજ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
38
Q

» આપણી પાસે કોઈ પરાણે સેવા કરાવે અથવા આપણે પરાણે કરતા હોય તો એને નિષ્ઠા ન કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
39
Q

» ભગવાનને માટે મરવું કે જીવવું એમાં મરવું સહેલું છે જીવવું કઠણ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
40
Q

» ભગવાનને માટે મરવું કે જીવવું એ બંને નિષ્ઠા ગણાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
41
Q

» પોતાની અભિરુચિથી સેવા કરે તો એ સેવા નિષ્ઠા ગણાય નહીં તો ખાલી સેવા ગણાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
42
Q

» જીવ જતો રહે પણ સેવા, સમર્પણ, પક્ષ ન જાય તો એને નિષ્ઠા કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
43
Q

» સાચી નિષ્ઠા હોય તો ભગવાન કલ્યાણ અને આ લોક બંનેનું ધ્યાન રાખે છે એવી એડવાન્સ હિંમત જોય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
44
Q

» કામ પૂરું થયા પછી ખુશી થાય તો એ નિષ્ઠા ન ગણાય પણ એને ભગવાનનો વિશ્વાસ વધતો જાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
45
Q

» મહારાજ પોતાની નિષ્ઠા કરતા પોતાના ભક્તની નિષ્ઠાને વધારે મહત્વ આપે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
46
Q

» પક્ષ અને ગરીબપણુ બંને એક સાથે કેમ રહે? તો પક્ષ ભગવાનના ભક્તનો રાખવાનો અને ગરીબપણુ પોતે માટે રાખવાનું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
47
Q

» બદલો લેવા માટે સમર્થ હોય તો પણ અપકાર કરનારા ઉપર બદલો લેવાની ભાવના ન થાય એ ગરીબ પણુ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
48
Q

*Title

A
  • _કામ કોને કહેવાય?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
49
Q

» સ્ત્રી સંબંધી સંકલ્પનો ત્યાગ કરવાથી અંતઃશત્રુઓનું મૂળ ઉખડી જાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
50
Q

» કામને જીતવા માટે પ્રાણને નિયમનમાં કરવો, મનને નિયમમાં કરવું અને યમ પાળવા

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
51
Q

» સ્ત્રી સંબંધી ભોગનો અભાવ થાય એના વિશે શત્રુભાવ થાય અને નિષેધના સંસ્કારો પડે તો કામ જીતાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
52
Q

» જીવ જન્મ મરણમાં રખડે છે એનું એક જ કારણ છે સ્ત્રીભોગ સંબંધી સંકલ્પ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
53
Q

» શરીરમાં ધાતુ હોય તો પણ નિષ્કામી રહી શકાય છે જો અંતરમાં આંટી પડે, જનક રાજાની જેમ કે મારે સંકલ્પ થવા દેવો જ નથી તો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
54
Q

» બદ્રિકાશ્રમ અને સવેતદ્વિપના મુકતો ઉર્ધ્વરેતા છે એટલે મહારાજને એ ધામ બહુ ગમે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
55
Q

» સ્ત્રી ભોગ સંબંધી વાસના છે એ માણસને સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
56
Q

» બાકી બધી વાસનાનું મૂળ સ્ત્રીભોગ સંબંધી વાસના જ છે એ એક ટળી જાય તો માણસ નિર્વાસનિક થઈ જાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
57
Q

» નિર્વિકલ્પ સમાધિ કરતા નિર્વિકલ્પ નિશ્ચય છે એનાથી કામ જીતાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
58
Q

» ધાતુના બે રોલ છે એક તો શરીરને ટકાવવું અને સ્ત્રી સંબંધી ઈચ્છા

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
59
Q

» સંકલ્પથી ધાતુ છે એ સ્ત્રીભોગ સંબંધી ઉન્મુખ થાય છે એને જ કામ કહેવાય છે શરીરના અસ્તિત્વ માટે રહેલા ધાતુ ને કામ નથી ગણાતો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
60
Q

» સ્ત્રીભોગ સંબંધી સંકલ્પનો કંટ્રોલ થાય તો એ નિષ્કામી રહી શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
61
Q

» મનુષ્ય દેહે કરીને નિષ્કામી થઈ શકાય છે એટલે જ શાસ્ત્રોએ આજ્ઞા કરી છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
62
Q

» માનસિક શત્રુને જીતવા માટે એની સાથે ફાઈટિંગ તો કરવી પણ રાજી કરવા ઉપર ફોકસ રાખે તો જલદી જીતાઈ જાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
63
Q

*Title

A
  • _નૈસ્ટિક બ્રહ્મચર્ય કોણ રાખી શકે ?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
64
Q

» પોતાના અંગમાં ફીટ બેસે એવી અને સત્સંગમાં કામમાં આવે એવી કોઈ સારી ક્રિયા, રસ પૂર્વક, લાંબો સમય સુધી કરે તો એ જીનીયસ થઈ જાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
65
Q

» ભગવાનને અને ભગવાનના ભક્તને મન સોંપ્યું હોય એની નિષ્કામ વર્તમાનની આટી નભે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
66
Q

» પ્રાકૃત ક્રિયાને પણ ભક્તિ રૂપ કરવી એ જ કુશળતા છે અને યોગ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
67
Q

» ફોટો મેમરીથી જીનિયસ નથી થવાતું એક ધ્યેય ઉપર એક ફોકસથી લાંબો સમય સુધી મહેનત કરે તો જીનિયસ થવાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
68
Q

» કોઠારી સ્વામીને નાની ઉંમરે માનત સ્વામીએ સેવાનું કીધું હતું એ 95 વર્ષ સુધી જાળવી રાખી એટલે એ ટ્રેન જીનિયસ કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
69
Q

» ઢગલો એક,એક સાથે કરી નાખે એનાથી જીનિયસ ન થાય થોડું પણ લાંબો સમય સુધી કરે એ જીનીયસ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
70
Q

» જીનિયસ જન્મજાત પણ હોય છે પણ એવા થોડા હોય છે, બાકી તો એવરેજ હોય એ ટ્રેન જીનિયસ થતા હોય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
71
Q

» ગુડ ઇઝ એનીમી ઓફ ગ્રેટ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
72
Q

» જીનિયસ થાય એ નિષ્કામી વર્તમાન રાખી શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
73
Q

» પોતાને જે તે ક્રિયા પ્રત્યે રસ અને રિસ્પેક્ટ હોય અને લાંબો સમય કરે તો એ જીનીયસ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
74
Q

» બધામાં જીનિયસ પણું પડ્યું હોય છે એને સિદ્ધ કરવું જોઈએ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
75
Q

» હોશિયાર હોય એ બધા જીનીયસ થાય જ એવું ન હોય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
76
Q

*Title

A
  • _ભગવાનનુ યથાર્થ સુખ કેમ આવે?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
77
Q

» નિષ્કામ કર્મયોગ અને નિષ્કામ સેવાયોગ માંથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેનો નાશ થતો નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
78
Q

» કથા અને દર્શન ચૂકાઈ જવાનું દર્દ થાય તો ઉપશમ આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
79
Q

» દર્શન અને કથામાં કંટાળો ન આવે તો મન અર્પણ કર્યું કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
80
Q

» દરેક કર્મ ભક્તિ રૂપ થઈ શકે છે પણ તેનું આયોજન કરવું પડે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
81
Q

» બીજાને મન સોપે તો જીનીયસ થઈ શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
82
Q

» જો ચેલેન્જ લેવા માંડે તો જીનિયસ થઈ જાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
83
Q

» મહારાજે આ વચનામૃતમાં પોતાનું સ્વરૂપ મોટાપુરુષ તરીકે ઓળખાવ્યૂ છે કારણ કે જો ભગવાન માને તો તેમાં દોષ હોય જ નહીં તો ટાળવાનો પ્રશ્ન જ નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
84
Q

» જીનિયસ થયા પછી જીનિયસપણું ટકાવી રાખવું હોય તો જીનિયસ માણસોની કંપની શોધવી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
85
Q

» આપણને સુખ સારી વસ્તુ માથી નહીં પણ જ્યાં સુખ માન્યું હોય ત્યાંથી આવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
86
Q

» મૂળજી બ્રહ્મચારીએ મહારાજને આકાશ સરખા નિર્લેપ અને અનહમવાદી જાણ્યા હતા તો એમાં ભગવાન જેવા ગુણ આવ્યા હતા

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
87
Q

» મહારાજ કહે જો અમને કોઈ મન સોંપે તો તેનું કઠિન કામ નૈષ્ઠિક વ્રતનું અમે કરી આપીએ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
88
Q

» આપણને આપણા પૂર્વ ગ્રહને આધારે ભગવાનનો યથાર્થ સુખ આવતું નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
89
Q

*Title

A
  • _બ્રહ્મચર્ય કોણ પાળી શકે?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
90
Q

નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને નિર્લેપ પણુ એ બંને અલગ અલગ છે એક યોગ છે તો બીજું સાંખ્ય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
91
Q

» મનની ખોટી માગણી રોકવી એ નિર્લેપપણું છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
92
Q

» સ્થૂળ નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે મનમાંથી કાઢી નાખવું એ મહારાજની કૃપાથી થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
93
Q

» જેને આપેલી ચેલેન્જ લે એને મન અર્પણ કર્યું કહેવાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
94
Q

» શરીરમાં ધાતુ ન હોય એના કરતાં પણ મહારાજે વધારે ભાર સંકલ્પ થાય એવા સંજોગો ન સેવવા તો બ્રહ્મચર્ય રહે તેના ઉપર આપ્યો છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
95
Q

» જીતાયેલા ધાતુથી ભગવાન વસ થાય છે અને વિકૃત ધાતુથી પામરતા આવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
96
Q

» નબળા સંજોગો ન સેવવા એ સાધકની મહારાજ આગળની પ્રમાણિકતા છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
97
Q

» મહારાજની અઘરી આગના એ ચેલેન્જ રૂપ જ હોય છે જેમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
98
Q

» દેહ અને મનને કંટ્રોલમાં રાખે તો નિષ્કામી વ્રત યથાર્થ પડે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
99
Q

*Title

A
  • _વૈરાગ્ય અને મહિમાની કસોટી?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
100
Q

» ભગવાનના ભક્તોના દુખે દુઃખી થવું એ બહુ મોટી વાત છે અને જેને દુઃખ ન થતું હોય તો એ એનો આસુરી ભાવ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
101
Q

» ભગવાનના ભક્તના વ્યક્તિગત સુખ-દુઃખમાં સુખી દુઃખી થવું પણ સત્સંગના સામૂહિક અપકર્ષ કે ઉત્કર્ષમાં સુખી દુઃખી ન થવું, પ્રયત્ન કરવો, ભગવાનની ઈચ્છા સમજવી ને ભજન કરવું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
102
Q

» સાચો મહિમા કે સાચો વૈરાગ્ય હોય તો એ અતિ અગવડતામાં પણ કામને પાર પાડે છે જેમકે શાસ્ત્રીજી મહારાજ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
103
Q

» આપણાથી ભગવાનના ભક્તનો પક્ષ કેટલો રહે છે એ વિપરીત દેશકાળમાં જ જણાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
104
Q

» મહિમા વિના વૈરાગ્ય ન ટકે અને વૈરાગ્ય વિના મહિમા ન ટકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
105
Q

» વિષય ભોગની પ્રાપ્તિમાં મહિમાએ સહિત વૈરાગ્ય હોય તો લેવાય નહીં અને આપતકાળમાં વૈરાગ્ય સહિત મહિમા હોય તો વાંધો ન આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
106
Q

» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે સાધુએ તો અગવડતા ઉભી કરવી જોઈએ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
107
Q

» આત્મનિષ્ઠાથી ધીરજ રહે અને મહિમાથી સમર્પણ રહે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
108
Q

» અગવડતામાં કામ કરવું હોય તો વૈરાગ્ય વાળા કે મહિમા વાળા જ કરી શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
109
Q

» સગવડતાની પ્રાપ્તિમાં વૈરાગ્યની કસોટી થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
110
Q

» અગવડતા વૈરાગ્ય વધારે છે જ્યારે સગવડતામાં વૈરાગ્યની કસોટી થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
111
Q

*Title

A
  • _ભગવાનને ભક્તો પર હેત કેમ થાય?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
112
Q

» જેને ભગવાનના ભક્તમાં હેત હોય અને એનો ગુણ હોય તો એ એનો સંબંધી હોય કે ન હોય તો પણ એનું કલ્યાણ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
113
Q

» માની માણસ હોય એ પુરુષાર્થી હોય તો પણ ઈર્ષા કર્યા વિના રહી ન શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
114
Q

» ભગવાનના ભક્તમાં હેત કરવુ એ મોટામાં મોટું સત્કર્મ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
115
Q

» આપણા સ્વભાવને ગમે તેવા ડંખ મારે તો પણ કોઈ રીતે પાછું પડવું નથી એવો નિર્ણય કર્યો હોય એ કલ્યાણનું બીજ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
116
Q

» નર્કમાં બે રીતે જીવ જાય છે એક તો પંચમહાપાપે કરીને અને બીજા ભગવાનના ભક્તના અવગુણ રુપી પાપે કરીને તેમાં પંચમહાપ વાળાનો છુટકારો થાય પણ ભગવાનના ભક્તના અવગુણવાળાનો ક્યારેય ન થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
117
Q

» યજ્ઞ, દાન, ચાંદ્રાયણ વ્રત, તપથી એટલું ફળ નથી મળતું જેટલું ભગવાનના ભક્તનો ગુણ લેવાથી મળે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
118
Q

» ગમે તે ભોગ યોનીમાં હોય, પિતરી હોય કે પશુ પક્ષીની યોનીમાં હોય પણ એનો ગુણ લે તો એને ફાયદો થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
119
Q

» કર્ણની પ્રતિજ્ઞાઓ છે એને આસુરી પ્રતિજ્ઞાઓ મહાભારતમાં કહે છે અને અભિચાર પ્રતિજ્ઞાઓ કહે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
120
Q

» ગમે તેવો સારો ભગત હોય પણ બીજા ભગત સાથે ઈર્ષા કરે તો મહારાજને બહુ નફરત થાય છે ગમતો નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
121
Q

» 76માં વચનામૃતની ફળ શ્રુતિ એ છે કે ભગવાનને ભક્તો પર હેત કેમ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
122
Q

» સ્વભાવ મુકાવે તો પણ પાછો ન પડે એ રાજીપાનું પાત્ર બને છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
123
Q

*Title

A
  • _ધર્માચરણની ખામી અને ધર્માચરણનો દ્વેષ_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
124
Q

» ભક્તિ હોય પણ અંદરથી ધર્મનો દ્વેષ હોય એનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવતા નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
125
Q

» ભગવાનનો આદર હોય ને ભગવાનના ભક્તનો અનાદર હોય તો એ આસુરી છે અને કલ્યાણકારી ગુણ આવતા નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
126
Q

» અંતકાળે અવસ્થા, ગુણ અને કાળને આધારે સ્થિતિ હોય છે પણ ગતિ તો આજીવન જેવું જીવન હોય એવી થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
127
Q

» અવસ્થા, ગુણ અને કાળના ધર્મને દબાવીને સમર્થથકા શાસ્ત્રીજી મહારાજની જેમ ધામમાં જવું એ મોટા મોટામાં પણ જોવા મળતુ નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
128
Q

» ઘણીવાર સ્કિલ આવી જાય તો પણ સાધુતા આવતી નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
129
Q

» ભગવાનનો નિશ્ચય હોય ને અંદરથી ધર્માચરણ પ્રત્યે આદર હોય તો જ કલ્યાણકારી ગુણ આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
130
Q

» અંદરખાને ધર્માચરણ પ્રત્યે દ્વેષ હોય એને છૂપો અસુર જાણવો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
131
Q

» સત્ય સૌચાલિક એ ભગવાનના ઐશ્વર્ય પ્રધાન ગુણો છે જ્યારે કૃપાળુ અકૃતદ્રોહ એ સાધુના સાધના પ્રધાન ગુણો છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
132
Q

» અંદરથી હારી ગયા હોય અને દાનત ખોટા હોય એ જ ધર્મનો દ્વેષ કરતા હોય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
133
Q

» ધર્માચરણનો દ્વેષ કરવો અને ધર્માચરણની ખામી એ બંને અલગ અલગ વસ્તુ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
134
Q

» ભક્તિનો આદર હોય અને ધર્માચરણનો દ્વેષ હોય તો એ આસુરી છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
135
Q

*Title

A
  • _કલ્યાણ સેનાથી થાય પૂર્વકર્મ કે સંગ ?_”
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
136
Q

» વ્રત, જપ કરવાથી નહીં પણ ભગવાનના ભક્તોનો સંગ કરવાથી કલ્યાણ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
137
Q

» પૂર્વકર્મે કરીને કલ્યાણ નથી થતું પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કેટલી છે એનાથી કલ્યાણ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
138
Q

» પૂર્વકર્મનું પ્રધાનપણું છે પણ કેવળ સંસારના માર્ગમાં કલ્યાણના માર્ગમાં તો ભગવાનના એકાંતિક સંતના સંતનું પ્રધાનપણું છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
139
Q

» પૂર્વકર્મ નબળા હોય પણ જો સંગ સારો હોય તો એનું કલ્યાણ થાય અને પૂર્વકર્મ સારા હોય પણ જો સંગ નબળો હોય તો મુક્ત હોય તો પણ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
140
Q

» સંગ સારો હોય તો દેશ કાળાદિક સારા થઈ જાય છે અને મુમુક્ષુતા ન હોય તો પણ આવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
141
Q

» સારા પૂર્વકર્મનો રોલ એટલો જ છે કે પ્રાપ્તિ માત્ર કરાવી આપે પણ પછી આગળ વધવું કે નહીં એ પોતાની ઈચ્છા ઉપર છે એ પૂર્વ સંસ્કાર ઉપર આધારિત નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
142
Q

» મહારાજ પૂર્વકર્મને માને છે અને એને નાસ્તિક નથી કહ્યા પણ પૂર્વકર્મને આધારે પોતાનું કલ્યાણ માનવું એને નાસ્તિકતા કહી છે નાદારી કહી છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
143
Q

» પૂર્વ સંસ્કાર નબળા હોય પણ જો સારો સંગ શોધીને પ્રયત્ન કરે તો સારા પૂર્વ સંસ્કારવાળા કરતા પણ આગળ વધી જાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
144
Q

» સંગ ક્યારે કર્યો ગણાય તો જ્યારે અંતરાય ન રહે ત્યારે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
145
Q

*Title

A
  • *પક્ષ રાખ્યો કયારે કહેવાય? *
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
146
Q

» અભક્તોનો પક્ષ રાખે છે એ જેદી તેદી વિમુખ થવાનો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
147
Q

» મોટાની ક્રિયા ગમે અને એમાં કંટાળો ન આવે તો એની વાસના બળે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
148
Q

» શાસ્ત્રીજી મહારાજ જેવી રીતે હરિપ્રસાદ સ્વામીને અને કોઠારી સ્વામીને ખીજાતા વઢતા તો પણ કોઈ દિવસ તેમને બીજો ભાવ કે સંકલ્પ ન થતો એવું થાય તો ભગવાન અને સંતને આપણો ભરોસો આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
149
Q

» તીવ્ર મુમુક્ષુતા, નિર્માનીપણું અને સાધુનો મહિમા હોય તો તિરસ્કારનો સાદર સ્વીકાર થઈ શકે એવું સેતુમાલમાં કહ્યું છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
150
Q

» ભગવાનના ભક્તને સહાય કરવી એ પક્ષની નિશાની છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
151
Q

» મદદના બદલામાં મદદ કરવી એમ નહીં, મદદના બદલામાં મદદની અપેક્ષા રાખવી એમ પણ નહીં પણ કોઈને ખ્યાલ ન આવે એમ મદદ કરે એ પક્ષની નિશાની છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
152
Q

» જો સત્સંગ આપણને આપણું ઘર મનાણું હોય તો સંતોના તિરસ્કારનો સાદર સ્વીકાર થઈ શકે જે રીતે સંસારમાં થતું હોય છે તેમ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
153
Q

*Title

A
  • _Genius કેમ થવાય ?_
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
154
Q

» 30 લક્ષણો યુક્ત સંતને ઈષ્ટદેવની બુદ્ધિ અને ગુરુબુદ્ધિથી સેવે તો એનામાં 30 લક્ષણ આવે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
155
Q

» એવી રીતે ઇષ્ટદેવની બુદ્ધિથી સેવે તો પણ સંતના 30 લક્ષણ ન આવે તો બેમાંથી એક ખોટા છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
156
Q

» પંચ વર્તમાન અને સાધુના 30 લક્ષણો એમાં મહારાજના અભિપ્રાય પ્રમાણે નિષેધ રૂપ પંચ વર્તમાન મુખ્ય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
157
Q

» પંચ વર્તમાન દ્રઢ રાખે તો ભગવાન અને સંત પ્રસન્ન થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
158
Q

» અંત

A

શત્રુ રહિત થવુ એ મહારાજને બહુ ગમે છે

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
159
Q

» પોતાનો પ્રાઇવેટ ગમો-અણગમો મૂકીને મહારાજની સાથે મેચ કરે તો ભગવાન રાજી થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
160
Q

» ભગવાનનો જેના ઉપર રાજીપો છે એવા સંતનો સંગ મળવો એ ધામ મળવા કરતા પણ વધારે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
161
Q

» બીજાની નકલ કરવાથી genius નથી થવાતું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
162
Q

» એક ફોકસથી, પોતાની શક્તિથી વધારે અને લાંબો સમય સુધી કરે તો જીનીયસ થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
163
Q

» કથામાં રસ હોય તો સેવા લાંબો સમય ટકે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
164
Q

» રસ હોય તો પોતાની ઓકાત કરતા વધારે કરી શકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
165
Q

» સંસ્થાનું મમત્વ ને સ્વામીની નિષ્ઠા હોય એને તિરસ્કાર કરે તો પણ ઉત્સાહ પાછો ન પડે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
166
Q

*Title

A
  • _વિષય જીતાણા ક્યારે ગણાય ?_
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
167
Q

» વિષયમાં દોષ બુધ્ધિ થાય તો વિષય જીતાય અને મન નિર્વિષયી થાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
168
Q

» ચાર વર્ણનો આધાર પૂર્વકર્મ છે જ્યારે ચાર આશ્રમનો આધાર મુમુક્ષુતા છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
169
Q

» પંચ વિષયમાં દોષ બુધ્ધિ થાય તો જ ઇન્દ્રિયો જીતાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
170
Q

» પોતાથી બેટર હોય તેની સાથે મિત્રાચારી, સુવાણ કરી શકાય પણ જીવ જોડવો હોય તો અતિ ઉત્તમ હોય એમાં જ જોડવો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
171
Q

» મનની આસક્તિ પંચવિષય, વ્યક્તિ કે પદાર્થમાં હોય તો જન્મ મરણ લેવરાવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
172
Q

» સાધુ થવાનું કોઈના ભાગ્યમાં લખ્યું હોતું નથી એ તો પોતાની મુમુક્ષતા ઉપર જ આધાર છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
173
Q

» વાસનાભૂખ છે અને વિષયરસ છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
174
Q

» ભગવાન અને જગતનું સુખ either or છે, બંને એકસાથે નથી લઈ શકાતા

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
175
Q

» વૈરાગ્યનું સ્વરૂપ દોષબુદ્ધિ, અભાવ, અરુચી છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
176
Q

» મુમુક્ષુતા સત્સંગના યોગથી ઉદય થાય છે અને પહેલેથી હોય તો જાગ્રત થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
177
Q

» કર્મ વન ટાઈમ પુણ્ય-પાપ રૂપે ફળ આપે છે જ્યારે સંસ્કાર લાંબો સમય સુધી ફળ આપે જ રાખે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
178
Q

» મન નિર્વિષય થાય ત્યારે જ જીતાણું ગણાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
179
Q

*Title

A

વૈરાગ્ય ઠેઠ સુધી કયારે ટકે?*

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
180
Q

» આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મય જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય હોય એ વિષયની નિવૃત્તિ કરે છે અને લાંબો ટકે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
181
Q

» ભગવાનની ઉપાસના એટલે કે ભગવાનની સેવાનો ગોલ હોય તો પણ વૈરાગ્ય સ્થિર થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
182
Q

» વૈરાગ્ય હોય પણ જો સાવધાની ન હોય તો જતો રહે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
183
Q

» ફિઝિકલી સત્પુરુષ ની સાથે રહેવાથી નહીં પણ એમની સાથે હેતથી, માનસિક જોડાણથી અને એમના સિદ્ધાંતોને ઊંડાણથી સમજવાથી પોષણ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
184
Q

» વૈરાગ્ય તો ચટકી થી જ થાય છે પછી જો ઠેઠ સુધી નભે તો પરમપદની પ્રાપ્તિ થાય છે નહીં તો ખુવાર થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
185
Q

» વિવેક એટલે વૈરાગ્ય. એટલે સાચું ખોટું ઓળખીને ખોટા નો ત્યાગ કરે અને સાચા ને પકડે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
186
Q

» સત્પુરુષ સાથે જોડાણ આપણે આપણી હેસિયતથી કરવાનું હોય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
187
Q

» વિષયો પ્રત્યે વેર બુદ્ધિ અને શત્રુ બુદ્ધિ હોય તો જ એનો અભાવ થાય છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
188
Q

» મન વિષયોની ઈચ્છા ન કરે એ મન જીતાણું નથી પણ ઇન્દ્રિયો વિષય સુધી ન જાય એ મન જીતાણું ગણાય

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
189
Q

» એકાંતમાં માણસ પોતાના સ્વભાવનું પોષણ પહેલા કરે છે પછી સેવા કરે છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
190
Q

» ભગવાનની સેવાનો ગોલ પાકો કરવો હોય તો સત્પુરુષનો સંગ રાખવો

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
191
Q

*Title

A
  • _રોલમોડલ બનાવવાનો લાભ_
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
192
Q

» જગતનું સુખ અને ભગવાનના સુખનો ડીફરન્સ કાઢવો એને મહિમા કહેવાય અને જો મહિમા હોય તો સાધન કરતી વખતે સુખ આવે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
193
Q

» જેને રોલમોડલ નક્કી કર્યા હોય એની પાસે જ રહે તો જ પામે અને દૂર રહે તો ન પામે એવું નથી

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
194
Q

75%* પ્રયત્ન ઇન્દ્રિયોને પાછા વાળવાનો કરવાનો છે અને 25% મનને પાછું વાળવાનો કરવાનો છે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
195
Q

» એકલી પ્રીતિ અને એકલો વૈરાગ્ય ટકે નહીં આત્મનિષ્ઠા અને મહિમા હોય તો જ ટકે

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
196
Q

» વ્યક્તિ દ્વારા જેટલું આપણા જીવનમાં આવે છે એટલું શાસ્ત્રથી નથી આવતું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
197
Q

» ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ ને આપણા જીવનના રોલમોડલ બનાવી એમની કથા અને જીવનને વારંવાર વાંચવી અને સાંભળવી એ આપણા જીવનનો એક ભાગ બની જવો જોઈએ

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
198
Q

» રોલમોડલ બનાવવા એટલે એમને જેવી રીતે સેવા કરી હતી અને મહારાજને રાજી કર્યા હતા એવું આપણે કરવું

A

Ok

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
199
Q

» ભેળા રહ્યા હોય એ બધા પામી જ ગયા હોય અને દૂર રહ્યા હોય એ ન જ પામ્યા હોય એવું નથી જેમ કે મોરારચરણદાસજી નિષ્કુળાનંદ સ્વામી સાથે રહ્યા હતા

A

Ok

200
Q

» ચટકી નો વૈરાગ્ય હોય એને જ્ઞાનાંશ એટલે કે પરમેનેન્ટ વૈરાગ્ય કરવો હોય તો જ્ઞાનાંશનો વૈરાગ્ય હોય એનો સંગ કરવો

A

Ok

201
Q

» આત્મનિષ્ઠા-આત્માનુંશંધાન એટલે નિર્લેપભાવ દેહમાંથી, જગતમાંથી, પદાર્થમાંથી, ક્રિયામાંથી અને વ્યક્તિ માંથી

A

Ok

202
Q

» સેવાનો, સાધનનો બધાનો પાયો ભગવાનનો મહિમા છે

A

Ok

203
Q

*Title

A
  • _વાસના નિર્મૂળ કેમ થાય ?_
204
Q

» વિષયમાં દોષનો સાક્ષાત્કાર ભોગવવાથી જ નથી થતો જોવાથી પણ થાય છે

A

Ok

205
Q

» સત્પુરુષ છે માહોલ બનાવી આપે છે અને માહોલમાં જ જો પોતાનો વિચાર અને વૈરાગ્ય હોય તો વિષયમાં અભાવ બુદ્ધિ થાય છે

A

Ok

206
Q

» નિર્વાસનીક થયા પછી પણ યજ્ઞ, દાન, તપ કરવાથી એ વધારે વીર્યવત્ત થાય છે

A

Ok

207
Q

» સાંખ્ય છે એ આંખ છે એટલે કે વિષયોમાં દોષ અને દુઃખ જવાની દ્રષ્ટિ છે

A

Ok

208
Q

» દોષ દ્રષ્ટિ અને ઉપાસના એ બંને હોય ત્યારે મન જીતાય છે

A

Ok

209
Q

» વિચાર અને વૈરાગ્ય હોય તો પણ પોતાની મેળે મન જીતાતું નથી, સત્પુરુષનો સંગ હોય તો જ જીતાય છે

A

Ok

210
Q

» ભગવાનનો અને ભગવાનના સાચા ભક્તનો આધાર હોય તો જ માયાને દબાવી શકાય છે

A

Ok

211
Q

» વાસના મૂળમાંથી નિર્મૂળ ઉપાસનાથી જ થાય છે તો પણ વિચાર અને વૈરાગ્ય વિના ઉપાસના એક્ટિવ થઈ શકતી નથી

A

Ok

212
Q

» હવે હું ઘરડો થઈ ગયો છું એટલે તપ, વ્રત કે સાધન કરવાની જરૂર નથી એવું માનવું એ શાસ્ત્રની દ્રષ્ટિએ મુર્ખામી છે

A

Ok

213
Q

» શક્તિ ન હોય એટલે કે ઉભા થવાની શક્તિ ન હોય અને પછી ન કરે તો વાંધો નહીં

A

Ok

214
Q

» માણસ તપ વગેરે સાધન કરે તો ઘા તો દેહને, ઇન્દ્રિયોને કે અંતઃકરણને જ વાગતો હોય છે પણ ઘા છે એ વાસનાને કે વિષયોને લાગવો જોઈએ

A

Ok

215
Q

» આપણને વિષયમાં ગુણ અને સારાપણું દેખાય છે માટે અજીતેન્દ્રીયપણું છે

A

Ok

216
Q

» દુઃખ તો આખું જગત ભોગવે છે પણ દ્રષ્ટિ નથી એટલે દુઃખનો સાક્ષાત્કાર નથી થતો

A

Ok

217
Q

*Title

A
  • _ભગવાન માં હેત કેમ થાય ?
218
Q

» લોહીના સંબંધના હેતને વિજાતીય હેત બીટ કરી દે છે અને વિજાતીય હેતને ભગવાનના ગુણનું હેત કરી દે છે

A

Ok

219
Q

» ભગવાનના ભક્તે ભગવાનમાં લૌકિક ગુણે કરીને હેત કર્યું હોય તો તે કાયમી નથી રહેતુ, અલૌકિક ગુણે કરીને હેત કર્યું હોય એટલે કે ગુણે કરીને કર્યું હોય એ કાયમી ટકે છે

A

Ok

220
Q

» ભગવાનના પરમેનેન્ટ ગુણો એટલે ભગવાનનો મહિમા

A

Ok

221
Q

» ઉપરના ગુણે કરીને ભગવાન રાજી થાય પણ *अयं मदीय

A

*, આ મારો છે એમ ન થાય

222
Q

» ભગવાનને ભક્તો પર હેત થાય એટલે કે આ મારો છે એવો વિશ્વાસ આવે

A

Ok

223
Q

» અતિરેક કરવો તો જીવના કલ્યાણમાં કરવો પણ કોઈએ ઉપકાર કર્યો હોય એમાં અતિરેક ન કરવો

A

Ok

224
Q

» સંબંધીનું હેત જેમ ગુણે-અવગુણે કરીને ઓછું થતું નથી એવું ભગવાનને ભગવાનના ભક્તમાં કરવું

A

Ok

225
Q

» મોટા સંતની આગળ હારીને રાજી થવું એ આસ્તિકતા છે

A

Ok

226
Q

» વચનામૃતમાં જેવી ચર્ચા કરી છે કે ભગવાનમાં હેત કેમ થાય ? એવું ગીતા, ભાગવતમાં પણ ક્યાંય જોવા મળતું નથી

A

Ok

227
Q

*Title

A
  • *ભગવાનને રાજી કરવાના ગુનો *
228
Q

» ભક્તને ભગવાન ઉપર હેત થાય છે એ મહિમાનું થાય છે અને ભગવાનને ભક્તો પર હેત થાય છે એ મારાપણાનુ હેત થાય છે

A

Ok

229
Q

» નિંદા ન કરવી, વચને કરીને નમતું જોખવું અને અયોગ્ય વચનને વિનય સહિત પાછું ઠેલવવું એ ભગવાનને રાજી કરવાના વાણીના ગુણો છે

A

Ok

230
Q

» તપ, સેવા અને ભજન એ ભગવાનને રાજી કરવાના દેહના ગુણો છે

A

Ok

231
Q

» ભગવાનના માર્ગમાં રિયાલિટી જોઈએ ઔપચારિકતા નહીં કારણ કે ભગવાન અંતર્યામી છે અને એ બધું જાણે છે

A

Ok

232
Q

» મન, વચન અને દેહના ગુણો મુક્ષતાએ સહિત હોય તો ભગવાન રાજી થાય છે

A

Ok

233
Q

» મોટેભાગે ગુણ આવે એટલે મુમુક્ષુતા જતી રહેતી હોય છે

A

Ok

234
Q

» ભગવાનને રાજી કરવાની ભૂખ હોય તો એ મુમુક્ષુ પણ છે અને મુક્ત પણ છે

A

Ok

235
Q

*Title

A

**દર્શન અને કથા કેમ યાદ નથી રહેતા ?*

236
Q

» દેખાદેખીથી કે બીજાની સાથે કોમ્પિટીસન કરવા માટે કથા, દર્શન, સેવા કે પૂજા કરી હોય તો એને સત્સંગનું સુખ ન આવે અને ભગવાન રાજી ન થાય

A

Ok

237
Q

» દર્શન અને કથા એકાગ્રતાથી ન કરે તો એને પૂજામાં પણ એકાગ્રતા ન આવે

A

Ok

238
Q

» દર્શન કરવા જતા પહેલા ટાર્ગેટ રાખે કે આ દર્શન મારે છેલ્લા શ્વાસ સુધી યાદ રાખવા છે તો યાદ રહે

A

Ok

239
Q

» દર્શન અને કથાની ભૂખ એટલે ધોડી-ધોડીને દર્શન કરવા જાવું એમ નહીં પણ કર્યા હોય તેને વારે-વારે યાદ કરવા

A

Ok

240
Q

» ફાટેલ દ્રષ્ટિ રૂપ જુવા થી એટલે નિયમ ઉલ્લંધીને રૂપ જુવા

A

Ok

241
Q

» શાસ્ત્રીજી મહારાજ કથા કરતા ત્યારે સ્વામી એવી રીતે યાદ રાખતા કે કથા શરૂ ક્યાંથી થઈ અને ક્યાં પૂરી થઈ અને દ્રષ્ટાંતો કયા કયા આવ્યા, ક્યા શબ્દનો ને વાક્યનો શું અર્થ થયો અને શાસ્ત્રીજી મહારાજ નો કહેવાનો ટોન શું હતો? એવી રીતે યાદ રાખતા

A

Ok

242
Q

» જીવ રેડીને દર્શન, કથા કે સેવા કરી હોય તો યાદ આવે, વેઠ કરી હોય તો વેઠ યાદ આવે

A

Ok

243
Q

» એકાગ્રતાએ કરીને રસ આવે છે અને રસે કરીને એકાગ્રતા આવે છે

A

Ok

244
Q

» સ્વામી નવા સાધુ હતા ત્યારે ઠાકોરજીની સેવા કરતા ત્યારે પૂજામાં સમય ટૂંકો પડતો માટે રસ હોય તો સમય ટુંકો પડે

A

Ok

245
Q

» સ્વામીને શાસ્ત્રીજી મહારાજની 50 વર્ષ પહેલાની કથા અને કથાના પડઘા પણ હજી યાદ છે

A

Ok

246
Q

» દર્શન, કથા કે વચનામૃતની સાંકળી વગેરે રીપીટ કરવાનો ટાર્ગેટ રાખવો

A

Ok

247
Q

» નિષ્કુળાનંદ સ્વામી મહારાજ ભેળું તો જાજુ નહીં રહ્યા હોય છતાં કેટલા અલગ અલગ સ્થાનોના અલગ અલગ દર્શન/સ્મૃતિઓ લખી છે

A

Ok

248
Q

*Title

A

**ભગવાન અતિશય રાજી કેમ થાય ?*

249
Q

» સાધનમાં જેટલી અતિશયતા આવે એટલી પરિણામમાં અતિશયતા આવે

A

Ok

250
Q

» જે જેમાં ડેડીકેશન કરે એને એમાં અતિશય હેત થાય છે

A

Ok

251
Q

» હેત એટલે અનુવૃતિ, મરજી પ્રમાણે રહેવું

A

Ok

252
Q

» ગુણ જોઈને પ્રીતિ ન કરવી એટલે લૌકિક ગુણથી પ્રીતિ ન કરવી

A

Ok

253
Q

» ભગત ભગવાનમાં જેવું હેત કરે એવું જ હેત ભગવાન ભક્તમાં કરે છે

A

Ok

254
Q

» મુમુક્ષુતા ની ખામી છે એટલે ભગવાનને અતિશય રાજી કરવાનો ઉઠાવ જ થતો નથી અને થાય તો એપ્લાઈ થતો નથી

A

Ok

255
Q

» આપણને ભગવાનમાં હેત હોય પણ ભગવાનને આપણા પર હેત છે કે નહીં એનો તપાસ કરવો

A

Ok

256
Q

» સાધુ માં જોડાણો હોય એ એના દર્શન વિના ન રહી શકે એટલે કે મળ્યા વિનાના રહી શકે

A

Ok

257
Q

» પ્રીતિ એટલે ભગવાનને તૃપ્ત કરવા, રાજી-રાજી કરી દેવા મરતી મરતી કાન હલાવે તો રાજી ન થાય

A

Ok

258
Q

» આપણે સ્વામિનારાયણ ભગવાન અને આ સંસ્થા માટે જેટલા કુરબાન થયા હોઈએ એટલો આપણને તેમના પ્રત્યે લગાવ થાય

A

Ok

259
Q

*Title

A
  • પ્રકૃતિ ટાળવાના ઉપાય
260
Q

» પોતાની પ્રકૃતિને સોનાની ગણી હોય એટલે તેમા મોહ થાય છે અને મૂકી નથી શકાતી

A

Ok

261
Q

» જો મોક્ષ જોતો હોય તો ભગવાનને ગમે તે સારું અને ન ગમે તે સારું નહીં એવું માનવું

A

Ok

262
Q

» ભગવાનના કામમાં આવે એ પ્રકૃતિ સારી

A

Ok

263
Q

» જો કી પોઇન્ટ ઉપર બેસી ગયા હોય તો તેને પ્રકૃતિ મુકાવી કઠણ પડે

A

Ok

264
Q

» જો પોતાની પ્રકૃતિને પોઇન્ટ આઉટ કરી રાખી હોય તો મોક્ષમાં બાધરૂપ ન થાય

A

Ok

265
Q

» ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય, જો હાઈ હોય તો ગમે તેમ થાય તોય પોતાની પ્રકૃતિને મૂકે નહીં અને મીડીયમ હોય તો કોઈ મુકાવે તો તેને સ્વીકારીને મૂકી દે અને લો હોય તો એડવાન્સથી મુકવાની તૈયારી કરી રાખે

A

Ok

266
Q

» જીવ બહુ બળવાન છે જો મોક્ષનો ખપ હોય તો ગમે તેવી પ્રકૃતિ હોય તો પણ ટાળી નાખે

A

Ok

267
Q

» જો આશરો દ્રઢ હોય તો પ્રકૃતિ ઢીલી થઈ જાય અને જો પ્રકૃતિ દ્રઢ હોય તો આશરો ઢીલો પડી જાય

A

Ok

268
Q

» જ્યારે મૂકવાનું હોય ત્યારે ન મૂકે તેને મોહ, પુર્વાગ્રહ કે અભિનિવેશ કહેવાય

A

Ok

269
Q

» ગીતા મોહ નિવારણનું શાસ્ત્ર છે

A

Ok

270
Q

» પ્રકૃતિ જન્મની સાથે આવે છે અને અહીંયા તેને ટાળી પણ શકાય છે અને વધારી પણ શકાય છે

A

Ok

271
Q

*Title

A

**કેવા સંતની સેવાથી ભગવાનની સેવાનું ફળ મળે?*

272
Q

» જે માણસ જેની આગળ પોતાનું હૃદય ખોલે છે એ માણસ એ વ્યક્તિ જેવો જ હોય

A

Ok

273
Q

» આ વચનામૃતમાં કહ્યા એ છ લક્ષણ યુક્ત સંતના આશ્રયથી ભગવાનના આશ્રય નું ફળ મળે છે

A

Ok

274
Q

» નબળા પાસે *સરળતા રાખવી એ દુર્ગુણ છે અને એટલો આપણામાં કુસંગનો ભાગ છે

A

Ok

275
Q

» જેનામાં મહારાજની પૂર્ણ ભક્તિ હોય એવા સંતને સમર્પણ કરવાથી આપણને ભગવાનને સમર્પણ કર્યાનો સર્ટિફિકેશન થાય છે, બહુ હોશિયાર હોય એને કરવાથી નહીં

A

Ok

276
Q

» અંતર્યામી ભગવાનનો આશ્રય થઈ શકતો નથી સાકર સ્વરૂપથી જ કામ થાય છે

A

Ok

277
Q

» આપણે 24 કલાક ભક્તિ કરતા હોય એટલાથી પુરા ભગત ન થઈએ પણ બીજો કોઈ આપણી જેવી જ ભક્તિ કરતો હોય એને જોઈને જો આપણે રાજી થઈ શકીએ તો આપણે પુરા ભગત કહેવાય

A

Ok

278
Q

» અંત્યના 26 માં વચનામૃતમાં અને આ વચનામૃતમાં એક પ્રકારના જ લક્ષણો છે છતાં રિપીટેશન નથી ૨૬ માં વચનામૃતમાં ઇનર લક્ષણો વધારે છે

A

Ok

279
Q

» ભગવાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ ન હોય ત્યારે મોક્ષ કરવાની સમાર્થી કોની? તો આ *છ લક્ષણે યુક્ત સંતની

A

Ok

280
Q

» સાકાર ન માને તો સ્વામી સેવક ભાવની ઉપાસના ન થઈ શકે

A

Ok

281
Q

*Title

A
  • _મોક્ષનું કારણ સાકાર ઉપાસના કે નિરાકાર ઉપાસના ?_
282
Q

» ભગવાનનો મહિમા એવો નહીં સમજવાનો કે જેથી પુરુષાર્થહીનતા આવી જાય પણ એવો મહિમા સમજવો કે જેથી પુરુષાર્થને પ્રોત્સાહન મળે

A

Ok

283
Q

» સાકરનું બીજારોપણ ગુરુ કરે છે અને પોષણ શાસ્ત્ર અને સત્સંગ કરે છે

A

Ok

284
Q

» સાકારનું બીજ ભગવાનની મૂર્તિ અને સ્વરૂપ છે

A

Ok

285
Q

» સાકરમાં પ્રવર્તે તો નિશ્ચય કલ્યાણ થાય જ અને નિરાકારમાં પ્રવર્તે તો કલ્યાણ ન જ થાય

A

Ok

286
Q

» જ્ઞાન મેળવે અને ભગવાનનું ધ્યાન ન કરે તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી એ જ્ઞાન કુતરાની પૂંછડી જેવું છે

A

Ok

287
Q

» કેવળજ્ઞાન થી તૃપ્તિ નથી થતી પણ ભગવાનની ભક્તિથી તૃપ્તિ થાય છે

A

Ok

288
Q

» જેટલી થાય એટલી ભક્તિ કરવી અને નિરાકારથી દૂર રહેવુંઆ વચનામૃત નો સાર છે

A

Ok

289
Q

» જુના સંતોએ આ વચનામૃતને બ્રહ્મ રાફડા નું વચનામૃત કહ્યું છે

A

Ok

290
Q

» રામાનુજાચાર્યજીએ કહ્યું છે કે सर्व धर्मान परित्यजय એટલે કે સર્વ સાધનનો ત્યાગ કરી એક ભગવાનનો આશરો કરવો

A

Ok

291
Q

*Title

A
  • _મહારાજ અતિશય રાજી કેમ થાય ?_
292
Q

» પોતાના જે ગુણ હોય એને ભગવાન અને ભગવાનના ભક્ત માટે એક્સ્ટ્રીમલી વાપરે તો એક્સ્ટ્રીમલી રાજી થાય

A

Ok

293
Q

» Skillની ટ્રેનિંગ થઈ શકે છે પણ Willની ટ્રેનિંગ ન થઈ શકે

A

Ok

294
Q

» સારી કથા કરતા આવડતું હોય એ વાણીનો ગુણ છે પણ એ ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કરવા માટે ઉપયોગ થવો જોઈએ

A

Ok

295
Q

» અતિશય રાજી કરવાનો સંકલ્પ પોતાનો હોય તો પછી surrounding અને મિત્રો મદદ કરી શકે છે

A

Ok

296
Q

» ગૃહસ્થ પાસે ધનરૂપી શક્તિ છે અને સાધુ પાસે સદગુણરૂપી શક્તિ છે પણ પણ ચકચૂર કરી દેવાની will હોય તો અતિશય રાજી થાય

A

Ok

297
Q

» ભગવાનને રાજી બે પ્રકારે કરી શકાય છે એક તો એમની ઈચ્છા પ્રમાણે કરે અને બીજું પોતાના સદગુણોને ભગવાનની સેવામાં વિનિયોગ કરે

A

Ok

298
Q

» શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં ભણતા ત્યારે સો-બસો સંતોને સવારે પાણી સીંચીને નવરાવતા એ અતિશય રાજી કરવાની ઈચ્છા હતી

A

Ok

299
Q

» નેત્ર ને શ્રોત્રને નિયમમાં રાખે તો ભજન કરવા બેસે ત્યારે મન એકાગ્ર રહે

A

Ok

300
Q

» willની સાથે skill હોય તો સેવા કરી શકે

A

Ok

301
Q

» નંદસંતો દરરોજ સવારે ઊઠીને મહારાજને કેમ ચકચૂર કરી દેવા ? એવો વિચાર કરતા

A

Ok

302
Q

» દર્શન, પૂજા, કથા કે સેવા એકાગ્રતાથી એટલે કે રેડાઈ જઈને કર્યું હોય એ યાદ આવે છે

A

Ok

303
Q

*Title

A
  • _મોહ કોને કહેવાય?_
304
Q

» મોહ નું ઓપોઝિટ વિવેક છે, વિવેક ની ગેરહાજરી હોય ત્યારે જ મોહ થાય છે

A

Ok

305
Q

» પૃથ્વી ઉપર ભગવાનનું સ્વરૂપ અને અક્ષરધામમાં બિરાજીત ભગવાનના સ્વરૂપમાં કાંય ફેર નથી, આપણી દ્રષ્ટિમાં જ ફેર છે

A

Ok

306
Q

» સ્વામી એ વાતોમાં કહ્યું છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો પણ આપણે કરોડો મોક્ષ બગાડીને એક કામ સુધારીએ છીએ

A

Ok

307
Q

» આપણને ધામમાંથી પણ અહીં લાવવાનું મન થાય છે, અહીંથી ત્યાં જવાનું મન નથી થતું

A

Ok

308
Q

» ભગવાન પૃથ્વી પર આવે તો પણ આપણા મોહને ટાળી શકતા નથી. આપણે જેદી નક્કી કરીએ ત્યારે ટળે છે

A

Ok

309
Q

» આપણને જેમાં આસક્તિ હોય એમાં વિવેક જતો રહે છે

A

Ok

310
Q

» મીરાબાઈને ગોપીઓની જેમ કૃષ્ણ ભગવાન સાક્ષાત સાથે ન હતા તો પણ એકવારમાં જ ગોપીઓ જેવો પ્રેમ થઈ ગયો એટલે ભગવાન સાક્ષાત હોય તો જ થાય એવું નથી

A

Ok

311
Q

» જે વસ્તુ જેવી હોય એવી ન દેખાય અને વિપરીત દેખાય એ મોહ છે જેમ કે ધૃતરાષ્ટ્રને દુર્યોધન ગુણિયલ દેખાતો હતો અને પાંડવો ગુણિયલ નહોતા દેખાતા

A

Ok

312
Q

» જો આપણને મહારાજની મૂર્તિ નો કરંટ ન લાગતો હોય એનો અર્થ એ છે કે આપણે ખોટા બલ્બ છીએ

A

Ok

313
Q

» આ વચનામૃતમાં મોહ કોને કહેવાય, મોહ નું કારણ શું અને મોહની નિવૃત્તિનો ઉપાય શું? એની વાત મહારાજે કરી છે

A

Ok

314
Q

*Title

A
  • _મોહ ની વિચિત્રતા_
315
Q

» ગીતા એ મોનિવારણ નું શાસ્ત્ર છે અને રાવણમોહ નું મૂર્તિમાન સ્વરૂપ છે

A

Ok

316
Q

» મોહ રાવણના માથાની જેમ જેટલી વાર કાપે એટલી વાર ફરી પાછો ઊગે છે

A

Ok

317
Q

» નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવાયોગ અને નિષ્કામ ભક્તિ યોગથી મોહ ટળે છે

A

Ok

318
Q

» સંસારરૂપી પીપળાનું ઝાડ અનાસક્તિરૂપી શસ્ત્રથી કપાય છે

A

Ok

319
Q

» જાણીને નબળું આચરણ કરે એ મોહ છે, અજાણતામાં કરે એ અજ્ઞાન છે

A

Ok

320
Q

» ભગવાનમાં ચિત ચોટે તો જ મોહ નિવૃત્તિ પામે

A

Ok

321
Q

» ભગવાનને શરણે થાય તો મોહ નિવૃત્તિ પામે

A

Ok

322
Q

» પોતાના મોહ ને ઓળખવોભગવાનને ઓળખવા કરતા પણ કઠણ છે, ભગવાનના ભક્તની નિષ્કામભાવે સેવા કરે તો ઓળખાય છે

A

Ok

323
Q

कष्मल* એટલે સડી ગયેલો કાદાવ

A

Ok

324
Q

» આત્મનિષ્ઠા, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને જાણે અને મહિમાને જાણે તો મોહની નિવૃત્તિ થાય છે

A

Ok

325
Q

» આત્મનિષ્ઠા એટલે ભગવાનના ધામમાં જવાનો ગોલ

A

Ok

326
Q

» મોહ છે એ મેન્ટલ ડીસીઝ છે અને મેન્ટલ ડિસિઝ હોય એ સામેનામાં જ દેખાય છે

A

Ok

327
Q

» સંસારમાં રહેવા છતાં સંસારની આસક્તિનો ત્યાગ કરવાનો છે ફિઝિકલ ત્યાગ કરવાની જરૂર નથી

A

Ok

328
Q

*Title

A
  • _સેવામાં રસ એટલે શું ?_
329
Q

» સાધ્યમાં રસ હોય તો એને સાધનમાં રસ હોવો જ જોઈએ

A

Ok

330
Q

» જો સાધ્યમાં રસ છે અને સાધનમાં રસ નથી તો એને સાધ્યમાં રસ છે જ નહીં

A

Ok

331
Q

» જો સાધનમાં રસ છે અને સાધ્યમાં રસ નથી તો એ આસક્તિ છે

A

Ok

332
Q

» સાધન મૂકી દે તો એને સાધ્યમાં રસ નથી અને સાધનમાં ચોંટી જાય તો પણ સાધ્યમાં રસ નથી

A

Ok

333
Q

» કઈ સેવા કે ભક્તિ શ્રેષ્ઠ છે ? રસ પૂર્વક કરતા હોય તે સેવા / ભક્તિ શ્રેષ્ઠ કહેવાય

A

Ok

334
Q

» અંગે કરીને ભગવાનમાં ચોટવાનું છે પણ અંગમાં ચોટવાનું નથી

A

Ok

335
Q

» નવરા બેસી રહેવામાં રસ છે તે દેહાભીમાનનો રસ છે

A

Ok

336
Q

» પ્રેમ એને કહેવાય કે દિવસે દિવસે વધવો જોઈએ, એટલો ને એટલો રહે તો એ પ્રેમ ન કહેવાય

A

Ok

337
Q

» ગુણાતીતાનંદ સ્વામીને મહંતાઈમાં સેવાનો રસ હતો, મહંતાઈનો રસ નહોતો માટે મુકાવી ત્યારે મૂકી દીધી

A

Ok

338
Q

» રસ હોય તે લાંબા સમય સુધી કરે, મુકાવે ત્યારે મૂકી દે અને દિવસે-દિવસે વધતો જાય તો એને સેવામાં રસ કહેવાય

A

Ok

339
Q

Maturity કે પીઢતા* આવે તો એને સેવામાં રસ વધ્યો કહેવાય, Maturity એટલે ઊંડાણ

A

Ok

340
Q

» મહંતાઈમાંથી એવો રસ લેવાનો કે ભગવાનમાં રસ વધે, ઘટે એવો નહીં

A

Ok

341
Q

» રોમાંચિત ગાત્ર થાવું એટલે રસપૂર્વક કરવું

A

Ok

342
Q

» બીજાને નાનો માને છે કે બીજી સેવાને નાની માને છે તેને ભગવાનમાં કે સેવામાં રસ નથી પણ અપડાઉનમાં અને મોટાઈમાં રસ છે

A

Ok

343
Q

» ક્રિયા છે એ ભગવાનમાં રસ develop કરવાનો સાધન છે

A

Ok

344
Q

*Title

A
  • _ભક્તિમાં શ્રેષ્ટ માર્ગ કયો ?_”
345
Q

» ભગવાન એટલા દયાળુ છે કે ગમે તે ભાવથી ભગવાનમાં હેત કરે તો ભગવાન એનો સ્વીકાર કરે છે

A

Ok

346
Q

» ભગવાન એવી ટેક લઈને બેઠા છે કે કામ ભાવે કે ક્રોધ ભાવે કે કોઈ પણ રીતે મારી સામે આવવો જોઈએ તો તેનો ભગવાન ઉધાર કરે

A

Ok

347
Q

» રસિક માર્ગમાં અંતરનો ઇરાદો શુદ્ધ હોય તો એ નિર્વિઘ્ન માર્ગ છે

A

Ok

348
Q

» વાત્સલ્ય ભાવ એટલે એમાં દોષ હોય તો પણ ગુણ જ દેખાય

A

Ok

349
Q

» શૃંગાર ભાવ શીખવાડવો નથી પડતો અંતરમાં પડેલો જ છે પણ ગોપી ભાવ શીખવાડવો પડે છે

A

Ok

350
Q

» મન હમેશા વિષયના માર્ગે ચાલવા ટેવાયેલું છે

A

Ok

351
Q

» માણસને મોટાઈ ડાયજેસ્ટ થતી નથી

A

Ok

352
Q

» ભક્તિ માર્ગ મુખ્ય પાંચ ધારામાં વહેંચાયેલો છે તેમાંથી પોતાના અંગ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે તો સમાસ થાય

A

Ok

353
Q

» ભગવાનને ભજતા ભક્તોને મોટી પદવી પામવાના બે માર્ગ છે રસિક માર્ગ અને આત્મનિષ્ઠાનો માર્ગ

A

Ok

354
Q

» પુરાણોમાં જીવની જરૂરિયાત જોઈ ઋષિમુનિઓએ યુગલ ઉપાસનાઓ પ્રવર્તાવી છે

A

Ok

355
Q

*Title

A
  • _સાધ્ય માં રાસ કોને કહેવાય?_”
356
Q

» લાંબો સમય સુધી જો સેવામાં કંટાળો ન આવે તો એને સેવામાં રસ છે

A

Ok

357
Q

» ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ થઈ ક્યારે ગણાય? તો સેવામાં મેચ્યોરિટી એટલે કે ઊંડાણ અને મજબૂતાઈ આવવી જોઈએ જેને કોઈ ડિસ્કનેક્ટ ન કરી શકે જેમકે નારાયણ ભગત અને કોઠારી

A

Ok

358
Q

» જેને ભગવાનમાં રસ હોય એને ક્રિયામાં અને ભગવાન બંનેમાં રસ પડવો જોઈએ

A

Ok

359
Q

» જે સેવા થી આપણું મન ભગવાનમાં ચોંટે ને હેત ડેવલોપ થાય એ સેવા આપણા માટે શ્રેષ્ઠ ગણાય

A

Ok

360
Q

અંગમાં રહીને ભક્તિ* કરવાનો અર્થ છે સત્સંગમાં પાયો દ્રઢ કરવો અને પછી બીજા અંગને પણ સિદ્ધ કરવા

A

Ok

361
Q

» અંગે કરીને સેવા કરવામાં અંગમાં નથી ચોંટવાનું ભગવાનમાં ચોટવાનું છે

A

Ok

362
Q

» નવરા બેસવાનો રસ છે એ દેહાભિમાનનો રસ છે

A

Ok

363
Q

» સાધન મૂકી દે તો પણ સાધ્યમાં રસ નથી અથવા સાધનમાં ચોંટી જાય તો પણ સાધ્યમાં રસ નથી

A

Ok

364
Q

» ભગવાનનો રસ એવો છે કે નિર્લેપ રાખે પણ ક્રિયામાં ચોટવા ન દે

A

Ok

365
Q

» ખાલી સાધનમાં જ રસ હોય તો ઉખેડે ત્યારે ઉખડે નહીં

A

Ok

366
Q

» સ્થૂળ ક્રિયા કરતા કરતા ભગવાનમાં રસ ડેવલપ કરવો

A

Ok

367
Q

*બ્રમહસત્ર પ્રશ્નોતરી *

A

Ok

368
Q

*Title

A
  • _ચા પીવો એ વ્યસન ગણાય કે નહીં?_
369
Q

» દરેક વ્યક્તિમાં સારા અને નબળા સંસ્કારો તો પડયા જ હોય છે પણ જેવો માહોલ સેવે એવા સંસ્કારો બહાર આવે છે

A

Ok

370
Q

» કોઈ જીવ ભગવાનને માર્ગે ચાલે એટલે એના બધા જ ઋણ એના ઉપરથી ઉતરી જાય છે

A

Ok

371
Q

» ભગવાનને માર્ગે ચાલે તો એને ઋણ તો નહીં પણ એના પોતાના ઘોર કર્મો પણ નળતા નથી માટે સાધુને મા-બાપને કોચવયાનું પાપ લાગતુ નથી કે શાપિત બુદ્ધિ થતી નથી

A

Ok

372
Q

» વ્યસન કેટલા લોકો કરે છે એ *સંખ્યાના આધારે કે મોટા માણસો કરે છે *એના આધારે નક્કી નથી થતું પણ જે પીવાથી કેફ ચડે, ઇન્દ્રિયોમાં ઉત્તેજના આવે, માથું દુખે, જડતા આવી જાય, ટેવ પડી જાય એના આધારે નક્કી થાય છે

A

Ok

373
Q

» કથા વાર્તા એટલા માટે શ્રેષ્ઠ છે કે એનાથી માહોલ ક્રિએટ થાય છે અને બીજાના હૃદયમાં ભગવાનના સ્વરૂપની પ્રતિષ્ઠા થાય છે

A

Ok

374
Q

» પોતાના કંટ્રોલમાં જે વસ્તુ હોયપ્રમાણિકપણે પોતે પાળવી જોઈએ અને પોતાના કંટ્રોલ બહાર હોય એની બહુ ચિંતા ન કરવી

A

Ok

375
Q

» આપણા એજન્ડાને મહારાજની સાથે અને મોટા સંતોની સાથે મેચ કરવો જોઈએ તો નબળો હોય તો પણ સારો થાય છે

A

Ok

376
Q

» કરયા વિના રહેવાય નહીં ને હોય એવું કહેવાય નહીં એને હીડન એજન્ડા કે સાઇલેન્ટ ઇન્ટેન્શન કહેવાય છે

A

Ok

377
Q

બ્રમહસત્ર પ્રશ્નોતરી

A

Ok

378
Q

*Title

A
  • _ભગવાન રાજી છે એ કેમ ખબર પડે ?_
379
Q

» સત્સંગની પ્રાપ્તિ થવી એ પોતાના પુણ્યના પ્રતાપે નથી થતી. ભગવાનના રાજીપા ના પ્રતાપે થાય છે

A

Ok

380
Q

» બ્રહ્મરૂપ થવું75% માનસિક છે અને 25% ફીઝીકલ છે

A

Ok

381
Q

» આહાર-વિહાર શુદ્ધ રાખે અને કથા વાર્તાને ધારે વિચારે તો રજોગુણ અને તમોગુણના ભાવ ટળે

A

Ok

382
Q

» આપણાથી સત્સંગની સેવા થતી હોય તો એમ સમજવું કે ભગવાન આપણા પર રાજી છે

A

Ok

383
Q

» સંસારની મમતા મૂકવીબહુ કઠણ છે અને એવી મમતા જો ભગવાન અને ભગવાનના ભક્તમાં થાય તો પોતાનું કલ્યાણ થઈ જાય છે

A

Ok

384
Q

» સંત આપણા ઉપર રાજી છે એમ ક્યારે ખબર પડે ? તો સંતમાં આપણને આત્મબુદ્ધિ હોય તો એ રાજી છે, તેના દર્શન, સેવા અને કથા વિના રહેવાય નહીં

A

Ok

385
Q

» ભગવાનને કેવી રીતે સંભારવા એ મહત્વનું નથી પરંતુ ભગવાનને સંભારવા અને તેમાં હેત થવું એ મહત્વનું છે

A

Ok

386
Q

» પાંચ ઇન્દ્રિયો ને ભગવાનનો સંબંધ થાય એ ભગવાનનો પરચો છે અને રાજીપો છે

A

Ok

387
Q

» ભગવાનને સંભારવાની પોતાની પ્રાઇવેટ મેથડ કરવી જોઈએ

A

Ok

388
Q

» ધનની અને સત્તાની અત્યારે અનુભૂતિ થાય છે એટલા માટે તેનો કેફ વર્તે છે પરંતુ ભગવાન અને સંતની અનુભૂતિ અત્યારે નથી થતી એટલે કેફ પણ વર્તતો નથી

A

Ok

389
Q

» બ્રહ્મરૂપનું ફળ અક્ષરધામ છે માટે સિદ્ધ થવા કરતા બ્રહ્મરૂપ થવું એ મોટું છે

A

Ok

390
Q

» બે કેળાં કે સફરજન ભગવાનને અર્પણ કરવા એ સમર્પણ ની શરૂઆત છે અને બલિરાજાની જેમ સર્વશ્વ સમર્પણ કરવુંસમર્પણની પરાકાષ્ઠા છે

A

Ok

391
Q

» હું ભગવાનનો છુનિશ્ચયની શરૂઆત છે અને ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી અને હું ભગવાન સિવાય બીજા કોઈનો નથીનિશ્ચયની પૂર્ણતા છે

A

Ok

392
Q

» શાસ્ત્રની મર્યાદાથી અધિક વર્તે અથવા ઓછું વર્તે તો એ દેહરૂપ છે

A

Ok

393
Q

બ્રહ્મસત્ર પ્રશ્નોતરી

A

Ok

394
Q

*Title

A
  • _ભાગ્યશાળી લીડર કોણ ?_
395
Q

» સંતો પંચ વર્તમાન પાળવાનો વેગ લગાડે તો આત્માનો વેગ લગાડ્યો કહેવાય

A

Ok

396
Q

» Teamwork એટલે વન ગોલ, ડીફરન્ટ રોલ

A

Ok

397
Q

» લીડર હોય તેમણે નિષ્ણાંત અને સારા માણસો આજુબાજુમાં રાખવા

A

Ok

398
Q

» સ્ટાન્ડર્ડ મોટા પુરુષ હોય, મોટા ભગવાનના સંત હોય એ કહે તેમ કરે તો મનનું ધાર્યું મૂક્યું કહેવાય

A

Ok

399
Q

» પ્રગટ શબ્દ બહુ ચર્ચિત છે, બધા એમ કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમના માટે નહીં પણ અત્યારે જે પ્રગટ હોય એના માટે કંઈક કરો

A

Ok

400
Q

» પ્રગટ એટલે સર્વોપરી

A

Ok

401
Q

» સારા સલાહકાર મળવા એ લીડરનું બહુ મોટું ભાગ્ય હોય છે

A

Ok

402
Q

» પોતાની રુચિ પ્રમાણે ન કરે અને મોટા સંતની રુચિ પ્રમાણે કરે તો એ મનથી નોખો પડ્યો કહેવાય

A

Ok

403
Q

» ભગવાનને પામવાના સાધનોમાં વેગ લગાડી દેવો એ જ ભગવાનનો વેગ લગાડી દેવો

A

Ok

404
Q

*Title

A
  • _પ્રગટ ભગવાન એટલે શું ?_
405
Q

» પ્રગટનો અર્થ છે સર્વોપરી. નંદ સંતોએ સર્વોપરી ના ભાવમાં પ્રગટ શબ્દ વાપર્યો છે

A

Ok

406
Q

» પાપ જાણે કરે અથવા અજાણતા થઈ જાય પણ એનું પ્રાયશ્ચિત કહ્યું છે માટે ડ્રાઇવિંગ કરતા કરતા, શેઢાપાળામાં, ખેતીમાં જીવજંતુ મરે એનું પાપ લાગે છે

A

Ok

407
Q

» ટીમમાં ડીલરશીપનો રોલ મહત્વનો હોય છે

A

Ok

408
Q

» અભિમાન ન રાખે તો જ ટીમ બિલ્ડીંગ થઈ શકે

A

Ok

409
Q

» શરીરના સગા-સંબંધી એ બધા ઋણાનુબંધે હોય છે પણ સત્સંગમાં ગુરુને શિષ્ય મળે છે એ મુમુક્ષુતાના આધારે હોય છે ઋણાનુબંધના આધારે નહીં

A

Ok

410
Q

» ભગવાન અને ભગવાનના ભક્ત સાથે અંતરથી વિરોધઆસુરીનું મોટું લક્ષણ છે

A

Ok

411
Q

» વિષયમાં દોષબુદ્ધિ ન હોય તો જગતનો અભાવ ન થાય

A

Ok

412
Q

» પ્રારબ્ધ ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ બદલતુ નથી એને ભોગવવું જ પડે છે

A

Ok

413
Q

» મહારાજે જે સિક્કો બેસર્યો છે એને કોઈ બ્રેક કરી શકે એમ નથી માટે મહારાજ સર્વોપરી છે અને પ્રગટ છે

A

Ok

414
Q

» પાપીનો છુટકારો થાય છે પણ આસુરીનો ક્યારેય છુટકારો થતો નથી

A

Ok

415
Q

» જેનો સિક્કો ચાલતો હોય એ પ્રગટ કહેવાય

A

Ok

416
Q

» સારા માણસોમાં ટીમ બિલ્ડીંગ નથી થતું એનું કારણ છે સારાપણાનો અહંકાર

A

Ok

417
Q

» પાપ કોને લાગે ? તો પાપનો બચાવ જેના કંટ્રોલમાં હોય અને જેની ભૂલ હોય તેને

A

Ok

418
Q

» સદાચારનું ઉલ્લંઘનપાપ છે અને ભગવાન અને ભગવાનના ભક્તનો વિરોધઆસુરીભાવ છે

A

Ok

419
Q

» ભગવાનના માર્ગમાં પ્રારબ્ધ કે કર્મો નડતા નથી

A

Ok

420
Q

» બરોબરીયા ભગવાનના ભક્ત સાથે નો વિરોધઆસુરીભાવની શરૂઆત છે

A

Ok

421
Q

*Title

A
  • _પ્રશ્નોતરી_
422
Q

» પ્રારબ્ધ અનુકૂળતા-પ્રતિકૂળતા સર્જી આપે છે. સુખી-દુઃખી થવું એ માણસના હાથમાં છે

A

Ok

423
Q

» આશરાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યાદિક સાધનોથી ભગવાનનો રાજીપો થાય છે. જેનાથી સુખ વધારે આવે છે

A

Ok

424
Q

» સામાન્ય ક્રિયાઓમાં પણ દિવ્યભાવ દેખાયઆત્મબુદ્ધિના હેતનું લક્ષણ છે

A

Ok

425
Q

» હેતનું બીજું લક્ષણ એ પણ છે કે દુર્ગુણમાં પણ ગુણ દેખાય

A

Ok

426
Q

» માહોલ છે એ ટોપલાઇન લીડરો જ સમજી શકે છે. બોટમવાળા નથી સમજી શકતા

A

Ok

427
Q

» ક્રિયાને આધારે કળિયુગ કે સતયુગ ગણાય છે અને ક્રિયા છે એ માહોલને આધારે થાય છે અને માહોલ આગેવાનના આધારે થતો હોય છે

A

Ok

428
Q

» ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યાદિક સાધનો એ કરીને ધામમાં ભગવાનની મૂર્તિ નું સુખ વધારે આવે છે

A

Ok

429
Q

» ભગવાનના ઘરે પુરુષાર્થને અન્યાય થતો નથી

A

Ok

430
Q

» ધનયોગ, કુટુંબયોગ અને શરીરયોગ એ 100% પ્રારબ્ધને આધીન છે જ્યારે ભગવાનનો માર્ગ 100% પુરુષાર્થને આધીન છે

A

Ok

431
Q

» પ્રારબ્ધની આગળ બુદ્ધિનું કાંઈ ચાલતું નથી

A

Ok

432
Q

» વ્યવહાર અને ભગવાનના માર્ગના બેલેન્સ માટે ધન કમાવાનો ગોલ, કુટુંબને સમય આપવાનો ગોલ, મનોરંજનનો ગોલ અને ભગવાનના ધામમાં જવાના ગોલને ઓર્ગેનાઇઝિંગ કરે તો થઈ શકે

A

Ok

433
Q

*Title

A
  • _વિલક્ષણતા ક્યારે અનુભવાય ?_
434
Q

» સત્સંગ અને ભગવાનની વિલક્ષણતાનો અનુભવ નથી થતો એ પશુ સમાન છે

A

Ok

435
Q

» હેતે કરીને, વેગે કરીને અને બુદ્ધિએ કરીને વિલક્ષણતાનો અનુભવ થાય છે

A

Ok

436
Q

» ઇન્દ્રિયો-અંતઃકરણ જ્યાં સુધી સક્ષમ હોય ત્યાં સુધીમાં વિલક્ષણતાનો અનુભવ કરી લેવો

A

Ok

437
Q

» વિલક્ષણતાનો અનુભવ કર્યો હોય પણ એના ઉપર ફોકસ ન કરે તો એ ભૂલી જાય

A

Ok

438
Q

» ધ્યાન કરવું એના કરતાં પણ મહારાજની વિલક્ષણતાનું ધ્યાન કરવું એ વધુ શ્રેષ્ઠ છે

A

Ok

439
Q

» કાંઈક મહારાજની અને સત્સંગની વિલક્ષણતાનો અનુભવ કરીને મરવું સાવ ઝીરો ન રહેવું

A

Ok

440
Q

» સાચા પાત્રમાં ફોકસ કરે તો વિલક્ષણતાનો અનુભવ થાય

A

Ok

441
Q

» વિલક્ષણતા જણાણી હોય તો એની મેમરી રહે છે. કોમનની નથી રહેતી

A

Ok

442
Q

» મૂર્તિ, સત્સંગ, સેવા, ભક્તિ, ભગવાનના ભક્ત, કથા એમની વિલક્ષણતા જણાવી જોઈએ

A

Ok

443
Q

» ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેનો વેગ ભગવાનમાં લાગે તો વિલક્ષણતા જણાય છે

A

Ok

444
Q

» નિશ્ચય એટલે વિલક્ષણતાની અનુભૂતિ

A

Ok

445
Q

*Title

A
  • _મૂકતો અને મહારાજ વચ્ચેનો ભેદ_
446
Q

» ઉપાસના ના ત્રણ વિભાગ છે. અખંડસ્મૃતિ, સ્વામીસેવકભાવ અને ઈતરવિલક્ષણતા, એક પણ ન હોય તો એટલી ઉપાસના અધુરી ગણાય

A

Ok

447
Q

» ભગવાન અને મુક્તોમાં ફેર છે કારણ કે ભગવાનનું ધ્યાન કરે તો માયા નું નિકંદન નીકળી જાય, મુક્તોનું કરે કે પોતાના આત્માનું કરે તેનાથી માયા નું નિકંદન ન નીકળે

A

Ok

448
Q

» ભગવાનને મુકતોમાં સમાનતા કહી છે એ ભોગસામ્યતા કહી છે. સ્વરૂપસામ્યતા નથી કહી

A

Ok

449
Q

» મહારાજની મૂર્તિનું ધ્યાન તો કરવું પણ સાથે સાથે મહારાજની ઈતરવિલક્ષણતાનું પણ ધ્યાન કરવું

A

Ok

450
Q

» અક્ષરધામના મુક્ત હોય કે નિત્યમુક્ત હોય તો પણ તેનું ધ્યાન ન કરવુ અને કરે તો માયા નું નિકંદન ન નીકળે

A

Ok

451
Q

» બીજાનું કરેલું આપણને જાજુ કામમાં આવતું નથી, માર્ગદર્શન આપી શકે છે

A

Ok

452
Q

» મહારાજની મૂર્તિ બીજા આકાર કરતા કેવી રીતે વિલક્ષણ છે ? એનો વિચાર આપણે પોતે કરવો જોઈએ

A

Ok

453
Q

» આપણે જેટલું આપણા જીવનમાં પ્રેક્ટીકલમાં મૂકીએ એટલું આપણને કામમાં આવે અને એને જ ઉપાસના ગણાય

A

Ok

454
Q

» ઉપાસના ના ત્રણે ફેસમાં સ્વામીસેવકભાવ સૌથી સહેલો છે અને વધારે મહત્વનો છે

A

Ok

455
Q

» કંસ વગેરે અસુરોને ભગવાનની અખંડસ્મૃતિ હતી તો પણ સ્વામીસેવકભાવ ન હતો એટલે ઉપાસના ન ગણાય

A

Ok

456
Q

*Title

A
  • _સૌથી કાતિલ ઝેર ક્યુ ?_
457
Q

» આપણી કોઈપણ માન્યતા શાસ્ત્ર આધારિત હોવી જોઈએ, મનઘડંત ન હોવી જોઈએ

A

Ok

458
Q

» જરૂરિયાતમાંથી આસક્તિમાં ન ચાલ્યું જવાય એનો એક જ ઉપાય છે સાવધાની

A

Ok

459
Q

» દ્રવ્ય છે એ જન્મમરણ નથી લેવડાવતું, પણ દ્રવ્યમાં જે આસક્તિ છે તે જન્મ-મરણ લેવરાવે છે

A

Ok

460
Q

» ઘણા પ્રકારના ઝેર છે, પણ એમાં દ્રવ્ય છે એને અડવાથી ઝેર ચડે છે અને સ્ત્રી છે એમને સંભારવાથી ઝેર ચડે છે

A

Ok

461
Q

» સ્ત્રી સંબંધી ઈચ્છા થાય છે ત્યારે મોક્ષ સંબંધી તમામ ઈચ્છાઓ બંધ થઈ જાય છે

A

Ok

462
Q

» બીજા અવતારોમાં સરખો ભાવ કરાવી દે અને બધાય સાધુમાં સરખો ભાવ કરાવી દે એ સત્સંગમાં કુસંગ છે

A

Ok

463
Q

» ત્રણ પ્રકારનો કુસંગ છે, 1. બહારનો કુસંગ 2. અંદરનો કુસંગ અને 3. સત્સંગનો કુસંગ એમાં અંદરનો અને સત્સંગનો કુસંગ વધુ નડે છે

A

Ok

464
Q

» ભગવાનને આચરણની બાબતમાં શાસ્ત્રની જરૂર નથી પરંતુ મહારાજને સર્વોપરી કહેવા માટે શાસ્ત્રોની જરૂર છે

A

Ok

465
Q

» સ્ત્રીને વીષે બેઠા-ઉઠયાની વાસના એટલે સાનિધ્યની વાસના

A

Ok

466
Q

» કામની જેમ બીજા બધા અંતરશત્રુઓ મનમાં રહે છે

A

Ok

467
Q

» બીજા વ્યક્તિ સાથે જ્યારે ડીલ કરે ત્યારે સજ્જનતા અને દુર્જનતા દેખાઈ આવે છે

A

Ok

468
Q

» ધનનો લોભ પૈસામાં નથી પણ માણસની વૃત્તિમાં છે

A

Ok

469
Q

» શિષ્યો એકાંતિક હોય અને ગુરુ તેમાં હેત કરે તો એ આસક્તિ કહેવાય, પરંતુ શિષ્યો ગુરુમાં હેત કરે તે આસક્તિ ન કહેવાય

A

Ok

470
Q

» દીકરા કે ઘરવાળા એકાંતિક હોય અને એમાં હેત કરે તો એ આસક્તિ કહેવાય પણ ઘરવાળા પોતાના ધણીમાં અને દીકરા પોતાના પિતામાં હેત કરે એ આસક્તિ ન કહેવાય, આવો શાસ્ત્રોનો નિયમ છે

A

Ok

471
Q

» જેમાં આસક્તિ હોય એનો મિનિંગફુલ ઉપયોગ કરી શકાતો નથી

A

Ok

472
Q

» સંગ્રહ છે એ આસક્તિમાંથી પાંગરે છે

A

Ok

473
Q

» આ બધી આસક્તિઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભગવાનમાં એકાંતિકપણું આવવા દેતી નથી

A

Ok

474
Q

*Title

A
  • _આત્મા અને પરમાત્માનો વેગ એટલે શું ?_
475
Q

» ભગવાન અને ભગવાનના ભક્તને વિષે આત્યંતિક અહમ-મમત્વ થાય એ જ આત્યંતિક મુક્તિ છે

A

Ok

476
Q

» આપણા *જીવને શુદ્ધ *કરવા માટે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા જેવું કોઈ સાધન નથી

A

Ok

477
Q

» આત્માનો વેગ લગાડી દેવો એટલે આત્માને ચોખ્ખો કરવાનો વેગ લગાડી દેવો એટલે કે એના સાધનોનો વેગ લગાડી દેવો

A

Ok

478
Q

» નિષેધાત્મકગુણો છે એ આત્મસુધીના સાધનો છે

A

Ok

479
Q

» વેગ લગાડી દેવો એટલે સમય ઓછો કરવો અથવા ગતિ વધારવી

A

Ok

480
Q

» જીવમાં કામ,ક્રોધાદિકનો વેગ લાગે એ માયાનો વેગ લાગે છે

A

Ok

481
Q

» જોગીસ્વામી વગેરે જુના સંતો અભણ હતા છતાં બહુશ્રુત હતા

A

Ok

482
Q

» આત્મા અને પરમાત્મા તો એવા છે કે વેગ લગાડયા વિના સિદ્ધ થતા જ નથી

A

Ok

483
Q

» ખાલી ભક્તિ કરવાથી દોષો નથી જતા નિષેધ કરવાથી જ જાય છે

A

Ok

484
Q

» ભગવાનને બગડેલી વસ્તુ અર્પણ થતી નથી. માટે આપણા આત્માને ચોખ્ખો કરીએ તો જ ભગવાનને અર્પણ થઈ શકે

A

Ok

485
Q

» ભગવાન અને ભગવાનના ભક્તની સેવા એવી છે કે તેનાથી આત્મા અને પરમાત્મા બંનેની પ્રાપ્તિ થઈ જાય છે

A

Ok

486
Q

*Title

A
  • _વાસના નિવૃતિમાં કોનો કેટલો રોલ ?_
487
Q

» જ્યાં સુધી વિષયો પ્રત્યે કૂણુવલણ છે, ત્યાં સુધી ગમે તેટલા વર્ષો સુધી તપ કરે તો પણ વાસના ટળતી નથી

A

Ok

488
Q

» આ જગતમાં એકલું દુઃખ હોઈ શકે પણ એકલું સુખ તો છે જ નહી

A

Ok

489
Q

» ભાવનાથી જ ભાવનાનું મરણ થાય છે, માટે કાં તો વિષયો પ્રત્યે વેર બુદ્ધિ થાય અથવા ગોપીઓ જેવી ભગવાનમાં અતિશય ભાવના થાય

A

Ok

490
Q

» વાસના જીવમાં રહે છે, જ્યારે એનુ કેન્દ્ર બહાર છે, કેન્દ્રનો અભાવ થવો જોઈએ

A

Ok

491
Q

» વાસના ટાળવામાં તપનો રોલ છે કે, ઇન્દ્રિયો-અંતઃકરણને ક્ષીણ કરવામા

A

Ok

492
Q

» તપ કરવાથી વિષયોનો ત્યાગ થાય છે પણ વાસનાનો નથી થતો

A

Ok

493
Q

» મોટાસંત કે ભગવાન રાજી થાય તો વિષય સાથે વેરબુદ્ધિ થાય પણ વાસના તો એના નિયમ પ્રમાણે જ ટળે

A

Ok

494
Q

» વિષય દેખાયા પહેલા એના દોષ દેખાય તો એને દોષનો સાક્ષાત્કાર કહેવાય

A

Ok

495
Q

» મોટાપુરુષ રાજી હોય અને આપણે વિષય ભોગવતા રહીએ તો વાસના ન ટળે

A

Ok

496
Q

» પ્રાકૃતિક પદાર્થોમાં જે ભાવ બંધન છે એ જ કારણ શરીર છે કે ઘરવાળા વિના ન ચાલે

A

Ok

497
Q

» જીવમાં દોષની સેડ બેસી ગઈ હોય તો વિષયનો ત્યાગ ન હોય તો પણ વાસનાની નિવૃત્તિ થાય છે જેમ કે જનકરાજા

A

Ok