Utkarsh4 Flashcards
Spiritual (500 cards)
*Title
- _ભગવાનનું ઐશ્વર્ય અને મૂર્તિની અદ્વિતિયતા_
» સ્વામિનારાયણ શબ્દના અક્ષરો અને બીજા અક્ષર અક્ષરોમાં ફેર છે
Ok
» અવધૂતમાં જડભરતજી શ્રેષ્ઠ છે અને ત્યાગીમાં ઋષભદેવ ભગવાન શ્રેષ્ઠ છે કારણકે सतां मार्गम अदूषयन्
Ok
» ભગવાનનું બંધારણ એવું છે કે તેને જગતનું એક પણ પરિબળ કઈ કરી શકતું નથી
Ok
» પોતાના કામમાં આવે તે સદગુણ અને ભગવાનના ભક્ત ના કામ માં આવે તે કલ્યાણ ગુણ
Ok
» યોગીનું ઐશ્વર્ય અને ભગવાનના ભક્તનું ઐશ્વર્ય એ બંને જુદા છે
Ok
» ભગવાનના જેવું દિવ્ય વિગ્રહ એમની આજ્ઞાથી પણ કોઈ ધરી શકતું નથી
Ok
» ઐશ્વર્યએ એ spirituality નથી પણ જન્મ મરણથી રહિત થઈને ભગવાનના સેવક થાવું એ spirituality છે
Ok
» ભગવાનમાં વૃત્તિ રાખીને બ્રહ્મરૂપ થવું એ અપ્રાકૃત છે અને સૌભરીની જેમ અનેક સ્વરૂપ ધારણ કરવા તે પ્રાકૃત છે
Ok
» અવધૂત થવું એટલે વિધિ-નિષેધને ખોટા નથી કરી નાખવાના
Ok
» અવધૂતપણું એટલે જગત આપણા પ્લસ પોઇન્ટને કોઈ જાણી ન જવા જોઈએ
Ok
» બધાનો ઉપદેશ તો શાસ્ત્ર પ્રમાણે જ હોય છે પણ જીવન શાસ્ત્ર પ્રમાણે હોતું નથી
Ok
» ઋષભદેવ ભગવાન બીજા ત્યાગીની શિક્ષાને અર્થે સિદ્ધિઓને ગ્રહણ કરતા ન હતા તેથી ત્યાગીમા તે શ્રેષ્ઠ છે
Ok
» બીજા ભોગ accept કરે એટલા માટે આપણે accept એ કરવું આપણો ભડભડિયો છે, લોકસંગ્રહ નહીં
Ok
» સારી કથા કરે છે કે સારું લખાણ કરે છે એટલે એ પણ સારા જ હોય એવું ન હોય, કથા પૂરી થયા પછી શું કરે છે એવા એ હોય
Ok
» પ્રધાનપુરુષ અનંત કોટી બ્રહ્માંડની રચના કરે છે તે ભગવાનની આજ્ઞાથી કરે છે, ભગવાન તો સ્વતંત્ર છે
Ok
» યોગથી પ્રકૃતિનો કંટ્રોલ થાય છે અને ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે અને ભક્ત છે એ ભક્તિથી ભગવાનને વશ કરે છે અને ભક્તોના સંકલ્પથી ભગવાન ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે
Ok
» બીજાના સારા માટે આપણે કષ્ટ લેવું જોઈએ જેમકે શાસ્ત્રીજી મહારાજે 80 વર્ષ પછી બીજા સંતો માટે આજ્ઞા પાળતા હતા
Ok
» પોતાના જીવનું કલ્યાણ થાય એવું અવધૂતપણું રાખવું
Ok
» ભગવાનને માયાથી પર થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી એ તો માયાના સ્વામી છે
Ok
» પ્રકૃતિ ઉપર ફોકસ કરવાથી એશ્વર્ય પ્રાપ્ત થાય છે, જીવ ઉપર ફોકસ કરવાથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન ઉપર ફોકસ કરવાથી મુક્તિ,સેવાની પ્રાપ્તિ થાય છે
Ok
» ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટું ઐશ્વર્ય છે
Ok
» ભગવાનમાં એવો સ્વાભાવિક વિલક્ષણ ગુણ રહ્યો છે કે બધા જીવ એમાં તણાય, બધાના પ્રાણ એમાં તણાય તેવું અદભુત આકર્ષણ ભગવાનના સ્વરૂપમાં રહ્યું છે
Ok
» ઉપાસનાનો ભંગ થાય એવી અહિંસા ન રાખવી
Ok